February 5, 2026
અપરાધગુજરાત

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા રાહદારીઓએ સામન્ય બાબતે માર માર્યો, આ ઘટનાની હકીકત જાણ કરતા જણાવ્યું કે રાજસ્થાન થી  મુંબઇ જતા  ગોપીકીશન બાબુલાલજી દરજી તથા તેમની મમતાદેવી તથા તેમના નાના દિકરા સાથે તેમની ટાટા પંચ ગાડી આર.જે.૦૪ સી.બી.૧૩૬૯ ની લઈને  નરોડા નાના ચિલોડા રીંગ રોડ કરાઇ કટ પાસે પહોચતા એક નંબર વગરના બુલેટ ચાલકે અમારી પાસેથી એકદથી કટ મારી અમારી આગળ થઈ નીકળી જતા મારા મિત્ર ગોપીકિશને એકદમથી બ્રેક મારતા અમારી ગાડી પલટી ખાઇ ગયેલ તે વખતે આજુબાજુના લોકો ત્યા આવી ગયેલ અને અમને બહાર કાઢેલ અને તે વખતે આ બુલેટ ચાલક અમારી પાસે આવેલ અને કોઇ કારણ વગર તમે કેમ તમારી ગાડી બરાબર ચલાવતા નથી તેમ કહી અમને જેમ ફાવે તેમ અપમાનજક શબ્દો બોલવા લાગેલ જેથી મે તેમને ઝઘડૉ કરવાનુ ના કહેતા આ બુલેટ ચાલક એકદમથી ગુસ્સે થઈ ગયેલ અને તે વખતે તેણે ફોન કરી કોઇને ત્યા બોલાવેલ અને થોડી જ વારમા એક એક્ટીવા ઉપર એક માણસ ત્યા આવેલ અને તેઓ બન્ને ભેગા મળી અમને એકદમથી શરીરે લાતો ફેંટોનો માર મારવા લાગેલ અને તે વખતે આજુબાજુના લોકોએ અમને છોડાવેલ ત્યારબાદ અમને શરીરે મુંઢ માર વાગેલ હોય જેથી અમો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલ અને ત્યા અમારી સારવાર કરાવ્યા બાદ રજા આપતા હુ મારા મિત્ર ગોપીકિશન તથા તેમની પત્નિ મમતાદેવી નાઓ સાથે અત્રે પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા સારૂ આવેલ છુ જેથી મારી ઉપરોકત બુલેટ ચાલક તેમજ એક્ટીવા ઉપર આવેલ અજાણ્યા માણસ એમ મળી તેઓ બન્ને વિરુધ્ધ કાયદેસર ફરિયાદ છે,

આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

Related posts

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

Ahmedabad Samay

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

Ahmedabad Samay

સાયલાના ધજાળા ગામમાંથી બોલેરો કારમાં લઈ જવાતો રૂપિયા 27 હજારની 78 નંગ બોટલ દારૂ સાથે બે શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.

Ahmedabad Samay

અમદાવાદ – ડ્રગ્સ હેરાફેરીમાં નાના બાળકોના ઉપયોગ મામલે હાઈકોર્ટમાં સુનાવણી

admin

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક, માવઠાથી થયેલા ખેતીના નુકશાન મામલે સહાય પેકેજ થઈ શકે છે જાહેર

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા મકરસંક્રાંતિના પવિત્ર અવસર પર પોતાના ઘરના ધાબા ઉપર સાંજે સાત વાગે હનુમાન ચાલીસા વગાડવા જનતાને અપીલ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો