May 7, 2026
અપરાધગુજરાત

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા રાહદારીઓએ સામન્ય બાબતે માર માર્યો, આ ઘટનાની હકીકત જાણ કરતા જણાવ્યું કે રાજસ્થાન થી  મુંબઇ જતા  ગોપીકીશન બાબુલાલજી દરજી તથા તેમની મમતાદેવી તથા તેમના નાના દિકરા સાથે તેમની ટાટા પંચ ગાડી આર.જે.૦૪ સી.બી.૧૩૬૯ ની લઈને  નરોડા નાના ચિલોડા રીંગ રોડ કરાઇ કટ પાસે પહોચતા એક નંબર વગરના બુલેટ ચાલકે અમારી પાસેથી એકદથી કટ મારી અમારી આગળ થઈ નીકળી જતા મારા મિત્ર ગોપીકિશને એકદમથી બ્રેક મારતા અમારી ગાડી પલટી ખાઇ ગયેલ તે વખતે આજુબાજુના લોકો ત્યા આવી ગયેલ અને અમને બહાર કાઢેલ અને તે વખતે આ બુલેટ ચાલક અમારી પાસે આવેલ અને કોઇ કારણ વગર તમે કેમ તમારી ગાડી બરાબર ચલાવતા નથી તેમ કહી અમને જેમ ફાવે તેમ અપમાનજક શબ્દો બોલવા લાગેલ જેથી મે તેમને ઝઘડૉ કરવાનુ ના કહેતા આ બુલેટ ચાલક એકદમથી ગુસ્સે થઈ ગયેલ અને તે વખતે તેણે ફોન કરી કોઇને ત્યા બોલાવેલ અને થોડી જ વારમા એક એક્ટીવા ઉપર એક માણસ ત્યા આવેલ અને તેઓ બન્ને ભેગા મળી અમને એકદમથી શરીરે લાતો ફેંટોનો માર મારવા લાગેલ અને તે વખતે આજુબાજુના લોકોએ અમને છોડાવેલ ત્યારબાદ અમને શરીરે મુંઢ માર વાગેલ હોય જેથી અમો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલ અને ત્યા અમારી સારવાર કરાવ્યા બાદ રજા આપતા હુ મારા મિત્ર ગોપીકિશન તથા તેમની પત્નિ મમતાદેવી નાઓ સાથે અત્રે પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા સારૂ આવેલ છુ જેથી મારી ઉપરોકત બુલેટ ચાલક તેમજ એક્ટીવા ઉપર આવેલ અજાણ્યા માણસ એમ મળી તેઓ બન્ને વિરુધ્ધ કાયદેસર ફરિયાદ છે,

આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

Related posts

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ખાલી પડેલી ૪૭૨ જગ્યાઓ માટે લેવાયેલી ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ જાહેર

Ahmedabad Samay

હીરાવાડીમાં મિત્રના ઝઘડામાં સમજાવતા જતા લુખ્ખા તત્વોએ તેને પણ લાકડીઓના મારે હોસ્પિટલ ભેગો કરી દીધો

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

રાજકોટ નજીક ડીવાઇડરમાંથી આડે ઉતરેલા આઇસરમાં કાર ઘૂસી જતાં ડ્રાઇવર સહિત પાંચ લોકો ઘવાયા

Ahmedabad Samay

ખંભાતમાં રાજપૂત કરણી સેના દ્વારા ગૌરીવર્ત નિમિત્તે દીકરીઓનેફરાળી વેફર તથા આઇસક્રીમ વિતરણ કરાયું હતું.

Ahmedabad Samay

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો