April 19, 2026
ગુજરાત

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

મેઘાણીનગરમાં આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ રાખવમાં આવ્યો હતો. અને આ વુંક્ષા રોપણ માં અહિયાં ના રહીશો અને કુબેરનગર વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર, શ્રી શિવચરણસિંહ ભદૌરિયા અને તેમની સાથે અનેક લોકો જોડાયા હતા,

આ સુંદર કાયકર્મ નું આયોજન માં અભય ચેરીટેબલ ટ્રસ્ટ ના પર્મુખ દિનેશભાઈ ગાંધી ખજાનચી હેમલતાબેન ગાંધી થકી કરવામાં આવ્યું અને આ દરમિયાન દિનેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં, વધુમાં તેમને જણાવ્યું હતું વૃક્ષો આપણા સાચા મિત્રો છે કારણ કે તે સ્વચ્છ હવા અને ઓક્સિજન પ્રદાન કરે છે વૃક્ષોનું સંરક્ષણ અને વાવેતર ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે લોકોએ વૃક્ષો વાવવા જોઈએ

Related posts

બિપોરજોય આગળ વધતા દરિયો થયો ગાંડોતુર, તેજ ગતિથી પવન અતિભારે વરસાદની આગાહી, લોકોને સુરક્ષિત ખસેડાયા

Ahmedabad Samay

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

વેકસીન લીધા પહેલા રક્તદાન કરવા અપીલ,RSS દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

રાજકોટમાં સર્વત્ર વરસાદ: ઉપલેટાનાં વેણુ – ૨નાં દરવાજા ખોલ્યા, આજી-૩ ડેમ પણ ૭૦% ભરાયો

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો