February 6, 2026
ગુજરાત

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

મેઘાણીનગરમાં આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ રાખવમાં આવ્યો હતો. અને આ વુંક્ષા રોપણ માં અહિયાં ના રહીશો અને કુબેરનગર વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર, શ્રી શિવચરણસિંહ ભદૌરિયા અને તેમની સાથે અનેક લોકો જોડાયા હતા,

આ સુંદર કાયકર્મ નું આયોજન માં અભય ચેરીટેબલ ટ્રસ્ટ ના પર્મુખ દિનેશભાઈ ગાંધી ખજાનચી હેમલતાબેન ગાંધી થકી કરવામાં આવ્યું અને આ દરમિયાન દિનેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યાં હતાં, વધુમાં તેમને જણાવ્યું હતું વૃક્ષો આપણા સાચા મિત્રો છે કારણ કે તે સ્વચ્છ હવા અને ઓક્સિજન પ્રદાન કરે છે વૃક્ષોનું સંરક્ષણ અને વાવેતર ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલે લોકોએ વૃક્ષો વાવવા જોઈએ

Related posts

કોરોના ની બીજી લહેરમાં જાણો શુ શુ થયું બંધ

Ahmedabad Samay

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

FRCએ 5 લાખનો દંડ ફટકાર્યો,નિયત કરતા વધુ ફી વસુલતા કડક કાર્યવાહી કરવામાં આવી

Ahmedabad Samay

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

Ahmedabad Samay

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો