March 23, 2026
ગુજરાતધર્મ

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

નવલા નોરતાનો આરંભ થયો છે.  શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્ત માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા છે. માઈભક્તો મા અંબાના દર્શન બાદ પોતાના ઘરે ઘટસ્થાપન કરતા હોય છે.  ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ પોતાના ઘરે સ્થાપના કરવા માટે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત લીધી.. વહેલી સવારથી જ મા જગતજનની અંબાનું મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી રહ્યું છે.

મહત્વનું છે કે નવ દિવસના પવિત્ર પર્વ માટે મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજી મંદિરમાં સવારે આરતી ૭:૩૦થી ૮, સવારે દર્શન : ૮ થી ૧૧ઃ૩૦, રાજભોગ : બપોરે ૧૨, બપોરે દર્શન : ૧૨:૩૦થી ૪:૧૫, સાંજે આરતી : ૬:૩૦થી ૭, સાંજે દર્શન : ૭થી ૯. કરી શકાશે.

Related posts

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત કરાઇ

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

અમદાવાદ: આગામી બે દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવી શકે છે! જાણો રિપોર્ટમાં શું કહ્યું?

admin

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો