May 21, 2026
ગુજરાતધર્મ

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

નવલા નોરતાનો આરંભ થયો છે.  શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્ત માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા છે. માઈભક્તો મા અંબાના દર્શન બાદ પોતાના ઘરે ઘટસ્થાપન કરતા હોય છે.  ત્યારે કેટલાક શ્રદ્ધાળુઓએ પોતાના ઘરે સ્થાપના કરવા માટે માતાજીના મંદિરમાંથી અખંડ જ્યોત લીધી.. વહેલી સવારથી જ મા જગતજનની અંબાનું મંદિર ‘જય જય અંબે’ના જય ઘોષ સાથે ગુંજી રહ્યું છે.

મહત્વનું છે કે નવ દિવસના પવિત્ર પર્વ માટે મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજી મંદિરમાં સવારે આરતી ૭:૩૦થી ૮, સવારે દર્શન : ૮ થી ૧૧ઃ૩૦, રાજભોગ : બપોરે ૧૨, બપોરે દર્શન : ૧૨:૩૦થી ૪:૧૫, સાંજે આરતી : ૬:૩૦થી ૭, સાંજે દર્શન : ૭થી ૯. કરી શકાશે.

Related posts

સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી,સિવિલ અને ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે

Ahmedabad Samay

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય” અને અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  દ્વારા શિક્ષણ માટે “મફતમાં નોટબુક”નું વિતરણ કરાયુ

Ahmedabad Samay

ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના શ્રી તરસમિયા પ્રાથમિક શાળા શક્તિ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ હતી.

Ahmedabad Samay

બિપરજોય ચક્રવાત: ખાલી કરાવાઈ રહ્યા છે વિસ્તારો, ટ્રેનો રદ, જાણો અત્યાર સુધી શું-શું થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો