January 24, 2026
મર્ડર
અપરાધ

અઅમદાવાદના કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા

અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવી દીધા હતા. જેમાં પત્નીનું મોત નીપજ્યું છે જ્યારે સાસુની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ, પ્રેમસંબંધને કારણે ચાર મહિના પહેલાં જ લગ્ન કરનાર પતિ અશોક રાજપૂત પત્ની જયબેનને અવારનવાર માર મારતો હતો.

ગતરોજ અશોકે જયબેન અને તેની માતા શોભનાબેન પર પેટ્રોલ છાંટી આગ લગાડી દીધી હતી અને પોતે ભાગી ગયો હતો. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જોકે, ગંભીર રીતે દાઝી ગયેલી જયબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું,

જ્યારે તેની માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.મેઘાણીનગર પોલીસે અશોક રાજપૂત સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ, પરિવારના એકના એક છોકરાને ગુમાવ્યો

Ahmedabad Samay

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

વી.એસ હોસ્પિટલ કોરોના દર્દીમાટે શરૂ કરાઇ અને ખરાબ સારવારના વિવાદમાં પણ આવી,

Ahmedabad Samay

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદ – કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને એટીએસ ઓફિસ લવાયો, 194 કરોડની ડ્રગ્સની સંડોવણી સહીતના મુદ્દે તપાસ

Ahmedabad Samay

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો