March 23, 2026
ગુજરાત

અન્ય રાજ્યમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી.

રાજ્ય સરકારે અન્ય રાજ્યમાં ફસાયેલા અને અન્ય રાજ્યના ફસાયેલા લોકોને પોતાના રાજયમાં મોકલવા માટે અધિકારીઓની ટીમ બનાવી છે અને જે તે રાજયની સરકાર સાથે એકમતી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજયના શ્રમીકો માટે જાણ કરવા હેલ્પલાઇન ૧૦૭૭ છે. તેના પર ગુજરાતમાં બહાર જવા જાણ કરે રેલ્વે દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની ટીકીટ જે તે શ્રમીકે કરવાની રહેશે.અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો ૦૭૯૨૩૨૫૧૯૦૦ પર કોલ કરે.

            રાજયના દરેક જીલ્લામાં પરપ્રાંતીય શ્રમીકોને મોકલવાની વ્યવસ્થા કલેકટર દ્વારા કરવામાં આવી રહી છે.  એક ટ્રેન સુરતથી રવાના થઇ છે બીજી ટ્રેન સુરતથી યુપી માટે રવાના થશે.

Related posts

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

Ahmedabad Samay

GTUમાં કાયમી પરીક્ષા નિયામકની માગ કરવામાં આવી, ઘણા સમયથી કાયમી ભરતી નથી થઈ

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અમદાવાદના અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો