May 7, 2026
ગુજરાત

અન્ય રાજ્યમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી.

રાજ્ય સરકારે અન્ય રાજ્યમાં ફસાયેલા અને અન્ય રાજ્યના ફસાયેલા લોકોને પોતાના રાજયમાં મોકલવા માટે અધિકારીઓની ટીમ બનાવી છે અને જે તે રાજયની સરકાર સાથે એકમતી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજયના શ્રમીકો માટે જાણ કરવા હેલ્પલાઇન ૧૦૭૭ છે. તેના પર ગુજરાતમાં બહાર જવા જાણ કરે રેલ્વે દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની ટીકીટ જે તે શ્રમીકે કરવાની રહેશે.અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો ૦૭૯૨૩૨૫૧૯૦૦ પર કોલ કરે.

            રાજયના દરેક જીલ્લામાં પરપ્રાંતીય શ્રમીકોને મોકલવાની વ્યવસ્થા કલેકટર દ્વારા કરવામાં આવી રહી છે.  એક ટ્રેન સુરતથી રવાના થઇ છે બીજી ટ્રેન સુરતથી યુપી માટે રવાના થશે.

Related posts

કોરોનાના વધતા કેસને ધ્‍યાનમાં રાખી આવતીકાલે કોવિડના આકરા નિયંત્રણો અને નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડે તેવી શક્‍યતા

Ahmedabad Samay

રાજેન્દ્રસિંહ ધાકરેએ ૨૪ કલાકમાં સૌથી વધુ LIC ની પોલીસ વહેચી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું

Ahmedabad Samay

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

Ahmedabad Samay

આદિત્‍ય એલ-૧ ૧૫ લાખ કિમીની લાંબી મુસાફરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો