January 25, 2025
ગુજરાત

અન્ય રાજ્યમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી.

રાજ્ય સરકારે અન્ય રાજ્યમાં ફસાયેલા અને અન્ય રાજ્યના ફસાયેલા લોકોને પોતાના રાજયમાં મોકલવા માટે અધિકારીઓની ટીમ બનાવી છે અને જે તે રાજયની સરકાર સાથે એકમતી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજયના શ્રમીકો માટે જાણ કરવા હેલ્પલાઇન ૧૦૭૭ છે. તેના પર ગુજરાતમાં બહાર જવા જાણ કરે રેલ્વે દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે તેની ટીકીટ જે તે શ્રમીકે કરવાની રહેશે.અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતીઓ પરત આવવા માંગતા હોય તો ૦૭૯૨૩૨૫૧૯૦૦ પર કોલ કરે.

            રાજયના દરેક જીલ્લામાં પરપ્રાંતીય શ્રમીકોને મોકલવાની વ્યવસ્થા કલેકટર દ્વારા કરવામાં આવી રહી છે.  એક ટ્રેન સુરતથી રવાના થઇ છે બીજી ટ્રેન સુરતથી યુપી માટે રવાના થશે.

Related posts

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ, સ્પેશિયલ સ્પાઇન શૂઝ બનાવી આપવામાં આવશે

Ahmedabad Samay

ચેતન રાવલજીને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

અજાણ્યા નંબરથી ફોન આવતા ચેતજો યુવાનો,વેજલપુર બાદ કુબેરનગરમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો,

Ahmedabad Samay

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો