May 9, 2026
ગુજરાત

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા મામલે મોટું ધીંગાણું થવા પામ્યુ છે, હુમલામાં ૪૦ થી ૫૦ પોલીસકર્મીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ થયા ઘાયલ, હુમલાખોરોએ તીર-કામઠાનો ઉપયોગ કરતાં ભારે અજંપાભરી સ્થિતિ થઈ, પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસને અંબાજી બોલાવવામાં આવી,

Related posts

શુ મજાક છે. રાત્રી કરફ્યુ ૧૨ થી ૦૬ વાગ્યા સુધી.

Ahmedabad Samay

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

Ahmedabad Samay

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો, ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે.

Ahmedabad Samay

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો