June 27, 2026
ગુજરાત

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો છે, નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપી કે ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજ્યભરમાં હજારો પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના ‘કરુણા અભિયાન’ અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને નવજીવન આપવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં રાજ્યભરમાં કુલ ૫,૪૩૯ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.

આ પૈકી ૪,૯૩૭ પક્ષીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જે કુલ સારવાર પામેલા પક્ષીઓના ૯૧ ટકા જેટલા છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષી બચાવ માટે વિશેષ હેલ્પલાઇન અને કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા.

Related posts

ધંધાર્થીઓ માટે બાકડા પણ નથી જેથી નીચે પાથરી ને શાકભાજી રાખવા પડે : આકરા તાપ વચ્ચે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલી અનુભવે

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

Ahmedabad Samay

ભારતનો ભવ્ય વિજય ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ

Ahmedabad Samay

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

આકાશમાંથી અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.

Ahmedabad Samay

૪ વર્ષ જુના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને ૨ વર્ષની સજા સંભળાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો