March 27, 2026
ગુજરાત

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો છે, નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપી કે ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાજ્યભરમાં હજારો પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના ‘કરુણા અભિયાન’ અંતર્ગત ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓને નવજીવન આપવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં રાજ્યભરમાં કુલ ૫,૪૩૯ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.

આ પૈકી ૪,૯૩૭ પક્ષીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જે કુલ સારવાર પામેલા પક્ષીઓના ૯૧ ટકા જેટલા છે. રાજ્ય સરકાર દ્વારા પક્ષી બચાવ માટે વિશેષ હેલ્પલાઇન અને કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા.

Related posts

અન્ય રાજ્યમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી.

Ahmedabad Samay

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

અમદાવાદ – તથ્ય પટેલના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર થતા પોલીસ આ દિશામાં કરશે તપાસ

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠના 50 જેટલા સેવકોને મકાન ખાલ કરવા માટે મળી નોટિસ

Ahmedabad Samay

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

Ahmedabad Samay

સ્માર્ટમીટર વિશેની તમામ માહિતી, જાણો કેમ આવે છે વધુ બિલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો