June 8, 2026
Other

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન ગ્રુપ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ગરીબ ભાઈઓ અને બહેનો ને 50 જેટલા ધાબળા વિતરણ કરવામાં આવ્યા,

આ કાર્યમાં માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન,નિમેષ જૈન,જીતેન્દ્ર જૈન,અજય ભાઈ દવે,ટ્રસ્ટી મધુબેન પટેલ, જયદીપ પંચાલ, એસલીન ભાઈ, પૂરણ ભાઈ,રાજન ભાઈ અને સંજય ભાઈ દ્વારા સેવા કરવમાં આવી હતી અને જનકલ્યાણ કાર્ય કરવામાં આવ્યું હતું

Related posts

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં એક ખાસ કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહ શનિવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણા અને વિકાસ નિગમ લિમિટેડ (NUCFDC), શહેરી સહકારી બેંકો (UCBs) માટેની અમ્બ્રેલા સંસ્થાનું લોકાર્પણ કરશે.

Ahmedabad Samay

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી હત્યા,અપડેટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો