February 5, 2026
Other

માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ધાબળા વિતરણ કરવામાં આવ્યા

માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન ગ્રુપ દ્વારા વસંત પંચમી માં સરસ્વતી ના પાવન દિવસ પર ગરીબ ભાઈઓ અને બહેનો ને 50 જેટલા ધાબળા વિતરણ કરવામાં આવ્યા,

આ કાર્યમાં માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ શ્રી મતિ બબીતા જૈન,નિમેષ જૈન,જીતેન્દ્ર જૈન,અજય ભાઈ દવે,ટ્રસ્ટી મધુબેન પટેલ, જયદીપ પંચાલ, એસલીન ભાઈ, પૂરણ ભાઈ,રાજન ભાઈ અને સંજય ભાઈ દ્વારા સેવા કરવમાં આવી હતી અને જનકલ્યાણ કાર્ય કરવામાં આવ્યું હતું

Related posts

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

Ahmedabad Samay

પાકિસ્તાનની વધુ એક મેચને લઈને હોબાળો, વર્લ્ડ કપના શેડ્યૂલ પર ફરીથી તોળાઈ રહ્યો ખતરો

Ahmedabad Samay

રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો

Ahmedabad Samay

ઉજૈન મહાકાલ મંદિરમાં મોટો અકસ્માત સર્જાયો,મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Ahmedabad Samay

વિધર્મીય યુવકે ટ્રેનમાં સિગારેટ પી જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી યુવતીની કરી છેડતી, સ્ટેશન પર સર્જાયો કોમી તણાવ

Ahmedabad Samay

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી અમિત શાહે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો