March 28, 2026
ગુજરાત

ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે

ગુજરાતમાં શિયાળો જામ્યો પરંતુ આ વર્ષના થોડો લેટ જામ્યો હતો. સવાર-સાંજ હજૂ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોરના સમયે ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાંથી ઠંડી ક્યારે વિદાય લેશે.

IMD દ્વારા જાહેર કરાયેલા એલર્ટ પ્રમાણે અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે. ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર અને પર્વતીય વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર રાજ્યના ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે.

 

Related posts

અમદાવાદમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ જોવા મળ્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની  ઓચિંતી મુલાકાત લીધી

Ahmedabad Samay

અમદાવાદ – RTOમાં પસંદગીના નંબર મેળવનાર માટે યોજાશે ઈ ઓક્શન

Ahmedabad Samay

પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર પ્રાથમિક વિભાગ માં રંગારંગ કાર્યક્રમ ” ખિલખિલાટ નુ સુંદર આયોજન

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો