June 27, 2026
ગુજરાત

ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે

ગુજરાતમાં શિયાળો જામ્યો પરંતુ આ વર્ષના થોડો લેટ જામ્યો હતો. સવાર-સાંજ હજૂ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોરના સમયે ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાંથી ઠંડી ક્યારે વિદાય લેશે.

IMD દ્વારા જાહેર કરાયેલા એલર્ટ પ્રમાણે અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ સામાન્ય કરતા વધુ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે. ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર અને પર્વતીય વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર રાજ્યના ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે.

 

Related posts

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી શકે છે

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો