June 5, 2026
ગુજરાત

ભાગેડુ લગ્ન/લવ મેરેજ નોંધણીમાં માતાપિતાની ભૂમિકા પણ મહત્‍વની બનાવાશે

ગુજરાત માટે આજનો દિવસ મહત્‍વનો બની રહેશે. કારણ કે, લગ્ન નોંધણીના નવા નિયમો અંગે ગાંધીનગરથી આજે મોટી જાહેરાત થવાની છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્‍યમંત્રી આજે અગત્‍યની જાહેરાત. જાહેર અગત્‍યની બાબત પર નિયમ ૪૪ હેઠળ નાયબ મુખ્‍યમંત્રી ગૃહમાં જાહેરાત કરશે. જેમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારો જાહેર કરાશે. તેમજ લગ્ન નોંધણીમા માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમો બની શકે છે.

લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારને આજે મહત્‍વની જાહેરાત થઈ શકે છે. વિધાનસભામાં આજે લગ્ના નિયમોમાં ફેરફારો અંગે ઐતિહાસિક નિર્ણય લેવાઈ શકે છે. લગ્ન નોંધણીના નવા નિયમો આજે જાહેર થશે. જેમાં ભાગેડુ લગ્ન નોંધણીમાં માતાપિતાની ભૂમિકા પણ મહત્‍વની બનાવાશે. ઉલ્‍લેખનીય છે કે, ગુજરાતમાં લાંબા સમયથી પાટીદાર સમાજ દ્વારા આ અંગેની માંગણી કરવામાં આવી રહી હતી.

ભાગેડુ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારને પાટીદાર આગેવાનો દ્વારા આવકારવામાં આવ્‍યો છે. માતા-પિતાને એક મહિનાની મુદત અને જરૂરી કાયદામાં સુધારો સહિતના મુદ્દા ઉપર નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી માત્ર પાટીદાર નહીં, પરંતું દરેક સમાજને ફાયદો થશે

Related posts

મરાઠી સમાજના પંદિરકર મહારાજે સોસિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ફક્ત પરિવારના સભ્યો સાથે ઉજવાઈ જન્માષ્ટમી

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૧૯૯૨માં વટવા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલયો, જાણો શુ હતો સમગ્ર મામલો

Ahmedabad Samay

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકા બજેટ સભામાં 49 કરોડ ની આવક અને એક કરોડની પુરાત વાળું બજેટ મંજુર કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – કોર્ટમાં આજે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસ મામલે સુનાવણી

Ahmedabad Samay

કુબેરનગરમાં કેવિન નામનું બાળક ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે,સારવાર માટે સમાજ પાસે માંગી મદદ

Ahmedabad Samay

આજ રોજ જી.સી.એસ. ખાતે “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો