April 19, 2026
Other

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી નવો ચિલો ચાતર્યો હતો અને લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો

 

આજે  છાણાંની હોળી વિસરાઈ ગઈ છે તેવામાં  શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વિજ્ઞાનનાં ઋતુચક્ર અને કાર્બનચક્રના પ્રકરણમાંથી પ્રેરણા લઈ વૈદિક  હોળી પ્રગટાવી હતી.  દેશી ગાયના છાણાંની વૈદિક હોળી પ્રગટાવી સમાજને નવી રાહ ચિંધવાનું કામ કર્યું હતું. આવી હોળીથી માત્ર પર્યાવરણને પરંતુ હોળીની પ્રદક્ષીણા કરનારા લોકોને પણ ફાયદો થાય

Related posts

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

પક્ષ કોઈપણ હોય પરંતુ લોકોના કલ્યાણ માટે કામ કરતા રાજકીય નેતાઓને જ ચૂંટો: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

તળાજા તાલુકાના ટીમાણા ગામે બે પરિવાર વચ્ચે લોહિયાળ મારામારી થતા બાર જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા

Ahmedabad Samay

આપણા ઘરના રસોડાની સામાન્ય વસ્તુઓમાંથી હેર પેક બનાવી શકાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો