નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી નવો ચિલો ચાતર્યો હતો અને લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો
આજે છાણાંની હોળી વિસરાઈ ગઈ છે તેવામાં શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વિજ્ઞાનનાં ઋતુચક્ર અને કાર્બનચક્રના પ્રકરણમાંથી પ્રેરણા લઈ વૈદિક હોળી પ્રગટાવી હતી. દેશી ગાયના છાણાંની વૈદિક હોળી પ્રગટાવી સમાજને નવી રાહ ચિંધવાનું કામ કર્યું હતું. આવી હોળીથી માત્ર પર્યાવરણને પરંતુ હોળીની પ્રદક્ષીણા કરનારા લોકોને પણ ફાયદો થાય
