April 10, 2026
Other

શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વૈદિક હોળી પ્રગટાવવામાં આવી

નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી નવો ચિલો ચાતર્યો હતો અને લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો

 

આજે  છાણાંની હોળી વિસરાઈ ગઈ છે તેવામાં  શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા વિજ્ઞાનનાં ઋતુચક્ર અને કાર્બનચક્રના પ્રકરણમાંથી પ્રેરણા લઈ વૈદિક  હોળી પ્રગટાવી હતી.  દેશી ગાયના છાણાંની વૈદિક હોળી પ્રગટાવી સમાજને નવી રાહ ચિંધવાનું કામ કર્યું હતું. આવી હોળીથી માત્ર પર્યાવરણને પરંતુ હોળીની પ્રદક્ષીણા કરનારા લોકોને પણ ફાયદો થાય

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

રૂપાલાનો રાજકોટની સભામાં અલગ અંદાજ જોવા મળ્યો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સંચાલિત ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્કનું પ્રથમ સ્થાપના વર્ષનું આયોજન કરાયું

Ahmedabad Samay

વિસાવદર પંથકમાં ખેતરોમાં આવેલા વરસાદને કારણે આંબા ધરાશે થયા ક્યાંક ઘઉં ધાણા ચણાના ભારે નુકસાન

Ahmedabad Samay

માહી ગ્રુપના ખજાનચીના લાડકા દીકરાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો