May 7, 2026
જીવનશૈલી

વાંચન ની આદત થી અદ્દભૂત ફાયદા, (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

વાંચન ની આદત થી ફાયદા

મિત્રો આ લેખ હું વાંચનાર દરેક વ્યક્તિ ને અર્પણ
કરું છું.
જે લોકો ને વાંચન ની સારી આદત છે. તેઓ નો
સ્વભાવ અત્યંત શાંત હોય છે અને તેઓ ખુબજ
લાગણી વાળા સ્વભાવ ના હોય છે.
જ્યારે આપણે વાંચીએ છીએ જીવન પ્રત્યે નું પુસ્તક
કે અન્ય કોઈ કથા તો  આપણો સંપર્ક સીધો બ્રહ્માંડ
ની આવતી અસીમિત શક્તિ સાથે થઈ જાય છે.
અને આ શક્તિ ના જેવા આપણે સંપર્ક મા આવીએ
છીએ તેવાં જ સુસૃપ્ત અવસ્થા માં બેસેલી ઊર્જા તે
સુક્ષ્મ શરીર ના 6 ચક્ર ને ભેદન કરી ને મસ્તિષ્ક ની
ઊર્જા જે સાતમું ચક્ર છે. સહસ્ત્ર ચક્ર તે ધીરે ધીરે
ખૂલતું હોય છે.  શાસ્ત્રો માં લખ્યું છે કે મસ્તિષ્ક
માં 1000 કમલ નું દલ હોય છે. તે ધ્યાન થી જ
ખુલે છે. પરંતુ તે વાંચન ની ક્રિયા થી પણ જ્ઞાન
નિરંતર આપીને ખૂલતું હોય છે. એટલે જ જેમ જેમ આપણે અભ્યાસ ક્રમ માં આગળ વધીએ છીએ તેમ તેમ નવું આવડતું જાય છે. પરંતુ જીવન નું કે સ્વયં નું જ્ઞાન ન હોવાને લીધે આંતરિક જ્ઞાન માં કોઈ વધારો થતો નથી. પણ
જીવન ને સુંદર બનવા ના પુસ્તકો વાંચીએ તેવું જ
આ જ્ઞાન પણ પ્રગટ થતું હોય છે.
એટલેજ પુસ્તક વાંચન વાળા ખુબજ શાંત અને નિર્મળ સ્વભાવ અને પ્રકૃતિ પ્રેમી હોય છે.
એ જેટલું વાંચન કરે છે. તેટલીજ સમૃદ્ધિ અને
સનમાન પણ પામે છે.
જો જીવન ની સમજ નું જ્ઞાન બાળપણ પણ
આપી દેવામાં આવે તો બધા લોકો નો સંઘર્ષ
નો સમય થોડો ઓછો થઈ શકે છે. અને નાની
ઉંમર માં પણ સફળતા ની સીડી ચડી શકે છે.
આજે જેટલા પણ સફળ લોકો ની આપણે વાતો
સાંભળીયે છીએ અને અનુસરીએ છીએ તે લોકો
વાંચન કલા થીજ અને ધ્યાન કરવા માત્ર થીજ
સફળ થયા છે. અને કે કરવી ખુબજ સહેલું છે.
જેટલો સમય પરિસ્થિતિ બગડવા મા જ થતો હોય
તેના થી ઘણો ઓછો સમય પરિસ્થિતિ સારી
કરવામાં થાય છે.
એટલે જે જેટલું વાંચન કરે છે અને શીખ્યા જ
કરે છે તે પોતે જે મૂલ્ય નક્કી કરે છે પોતાનું એજ
મૂલ્ય દુનિયા એમને આપે છે.
આજે કઈક લોકો ફિક્સ આવક માં કાર્ય કરે છે.
કારણ કે

મોટિવેશન પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર.

વધુ વાંચવા માટે અહી કલીક કરો.

Related posts

દેશમાં કાલે પહેલી એપ્રિલથી લોકોના નાણાકીય અને બેન્‍કિંગ આદતમાં નોંધપાત્ર ફેરફારો લાવશે, જાણો મહત્વપૂર્ણ બદલાવો,વાંચો મહત્વપૂર્ણ સમાચાર

Ahmedabad Samay

બાળકો બની રહ્યા છે માનસિક રીતે નબળા, કોરોના રોગચાળા પછી વધી ગયું જોખમ, અભ્યાસમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ

Ahmedabad Samay

જાણો CIBIL સ્કોર વિશેની મહત્વ બાબતો,શું CIBIL સ્કોર ખરાબ છે ? જાણો CIBIL સ્કોર કેમ ખરાબ થાય છે અને તેને કેવી રીતે સુધારી શકાય

Ahmedabad Samay

નાના બાળકોને પોતાની સાથે અથવા અલગ પલંગ પર સુવડાવવું યોગ્‍ય છે કે કેમ ?

Ahmedabad Samay

ખરાબ કોલેસ્ટ્રોલને મટાડે છે આ ફળ, આજથી જ તેને ખાવાનું શરૂ કરો.

Ahmedabad Samay

રસોડામાં રાખેલ આ એક મસાલો ઝડપથી ઓછી કરે છે ચરબી, સ્થૂળતા ઘટાડવા માટે દરરોજ તેનું પાણી પીવો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો