August 8, 2026
જીવનશૈલી

આપડા શરીરમાં જ અનેક વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા છે ” શરીરનું વિજ્ઞાન” (પ્રવક્તા અને લેખક: વિજય કોતાપકર)

                  શરીર નું વિજ્ઞાન

બીજા લોકો નો સહયોગ જોઈએ તો આ ગુણો
શરીર ના વિજ્ઞાન માં જ છે માત્ર ઉપયોગ કરવો છે.
જીવન માં દરેક ક્ષેત્ર જીત પ્રાપ્ત કરવા માટે.
કોઈ નું દિલ  જીતવું હોય તો એની પ્રશંસા કરો.
કોઈ નું ધ્યાન આકર્ષિત કરવું હોય તો તમારા સારા વિચારો મૂકી ને ત્યાંથી જતા રહો તુરંત.કોઈ પર ગુસ્સો આવે તો  ગુસ્સો પી જાઓ.જો  દુશ્મનો  નું દિલ  જીતવું હોય તો ચારે બાજુ પોતાની સાથે તેમની પ્રશંસા થાય તેવું ક્રેડિટ એમને આપો.
કોઈ તમારી ઉપર ગુસ્સે થયું હોય તો બીજા સાથે તે લોકો ની તારીફ કરો.દરેક વ્યક્તિ ને સનમાન જોઈએ છે. તેમને સનમાન સાથે લાભ પણ આપો.હંમેશા બીજા ના કાર્ય પર ગર્વ અનુભવો.લોકો ને નાના માં નાના કાર્યો માં પણ સહયોગ આપવા.શારીરિક ,માનસિક , અને શાબ્દિક મદદ   કરો.
દરેક વ્યક્તિ અને વસ્તુ નો આભાર વ્યક્ત કરો
બીજા નું દુઃખ પુરું સાંભળો. અને તેમને દુઃખ માંથી બહાર નીકળે તેવા માર્ગ બતાવો.પોતાનો સ્વભાવ  જલ ની માફક રાખો.જે પાત્ર માં જલ મૂકીએ તે આકાર નું જલ આકાર ગ્રહણ કરે છે. તેવું.કોઈ એક એવી સેવા થી જોડાઈ જાવ જેનાથી સમાજ માં આગવી ઓળખ પ્રાપ્ત થાય.

બીજા ના પરામર્શ ને સ્વીકારો દલીલ ન કરો.વાત વાત મા લોકો ની  વાતો થી દુઃખી ન થાવ.તેને કઈક પૂર્ણ કરવા ની તક ને સમજો.એક હીરો ત્યારે જ બને છે જ્યારે આપણે તેને આઠે ખૂણે થી ઘસિયે છીએ. અને એક તીક્ષ્ણ
ધાર નીકળે છે.અને એ  હાર ગળા સુધી ત્યારેજ પહોંચાડીએ છીએ. જ્યારે આપણા ને સંતોષ થાય.
દરેક વસ્તુ માં જોઈને ચકાસી ને જોવાની આદત છે.
આપણી.
તો એક વાર અંતરમન  ની આખો ખોલી ને જોવો
કોઈ લઈ કે કે શું  આપણા નામ ની માળા આપને એવી બનાવી છે કે જે લોકો ના ગળા ની શોભા બને. ?
જે દિવસે બધા જ લોકો ૮ પેલ ના સૂદર હીરા બની ગયા તે દિવસે આખા વિશ્વ માં બધાની છબી ઉભરાઈ ને બહાર આવશે.
આશ્ચર્ય ની વાત તો એ છે કે આ બદલાવ  લાવાની ક્ષમતા લાવવાની શક્તિ તો આપણી  ભીતર છે.
શરીર નો ભાર વધી જાય છે તો પોતે જ દોડવા નું.

પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર.

વધુ વાંચવા અહીં ક્લિક કરો.

 

Related posts

મચ્છરોના ભયે તમારી ઉંઘ હરામ કરી દીધી છે, કેમિકલ વિના આ રીતે મેળવો છુટકારો…

Ahmedabad Samay

જાણો ઇરાદ ની શક્તિ પ્રવકતા વિજય કોતાપકર ની જુબાની

Ahmedabad Samay

દુબળા પાતળા શરીરને હેલ્દી બનાવવા માટે આ લોટનું કરો સેવન

Ahmedabad Samay

આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, EMI માં કોઈજ ફરક નહિ પડે

Ahmedabad Samay

બોલીવૂડના મહાનાયક થી લઇ ક્રિકેટના ભગવાન પણ આવે છે અહીં મોજડી ખરીદવા

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો