February 5, 2026
ગુજરાતદેશ

કોરોના વચ્ચે ” એમ્ફાન ” વાવાઝોડા નો ખતરો

દેશમાં એક તરફ કોરોનાએ કહેર વરસાવ્યો છે, તો બીજી તરફ ચક્રવાતી તોફાન એક ભયાનક સ્વરૂપ ધારણ કરી મોટુ નુકસાન પહોંચાડી શકે છે.

દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં આશરે 1000 કિ.મી.નાં અંતરે આવતા 12 કલાકમાં ચક્રવાત ઝડપથી વધવાની ધારણા છે. વળી તે આગામી 24 કલાકમાં તીવ્ર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે. દરમિયાન, ઇસ્ટર્ન નેવલ કમાન્ડ (ઇએનસી) ને પણ એલર્ટ થઇ ગઇ છે. ઓડિશા ચક્રવાત તોફાન ‘એમ્ફાન’ ને લઇને પી.કે. જેના, સ્પ્લિટ રીલીફ કમિશનરે  જણાવ્યુ છે કે, ચક્રવાતી વાવાઝોડાને કારણે બાલાસોર, ભદ્રક, જાજપુર, ગંજામ પ્રભાવિત  થઈ શકે છે. મુખ્ય સચિવે કેન્દ્રીય મંત્રીમંડળ, સેસીને વિનંતી કરી છે કે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ‘ શ્રમિક સ્પેશિયલ ‘ ટ્રેનોને 3 દિવસ માટે સ્થગિત રાખવા વિચારણા કરવામાં આવે.

Related posts

ભાજપનો આતો કેવો વિકાસ,નરોડામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયાની સમસ્યા,રહીશોમાં મચ્છર જન્ય રોગ ફેલાવાની ચિંતા

Ahmedabad Samay

AMC દ્વારા સોસાયટી-ફ્લેટ-કોમ્પ્લેક્ષ અને અન્ય એકમોના રહીશો માટે આ નવા નિયમો જાહેર કર્યા

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૩ મહિનામાં ૨૩૦૦ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્‍સ સસ્‍પેન્‍ડ થયા

Ahmedabad Samay

જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો નવો ઈતિહાસ! શ્રીનગરમાં 3 દાયકા બાદ નીકળ્યું મોહરમનું જુલુસ

Ahmedabad Samay

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો