June 22, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

અમદાવાદમાં કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કુબેરનગરના કાઉન્સિલરના ધમકી ભર્યા સૂરથી ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

અમદાવાદમાં સામાન્ય સભામાં મેયરના સંબોધન કરી નિકુલસિંહ તોમરે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ કાઉન્સિલર નિકુલસિંહ તોમરે અધિકારીઓને સીધી ધમકી આપી છે. પ્રાથમિક સુવિધાઓ મુદ્દે અધિકારીઓ ફોન ઉપાડતા નથી, જેને લઈને તેમને ધમકી આપી હોવાની સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે.

Related posts

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકા બજેટ સભામાં 49 કરોડ ની આવક અને એક કરોડની પુરાત વાળું બજેટ મંજુર કરાયું

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે ગઠબંધનની સરકાર આવશે તો ઈવીએમ હટાવશે

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

ભાજપે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો