March 25, 2025
ગુજરાતરાજકારણ

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

અમદાવાદમાં કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કુબેરનગરના કાઉન્સિલરના ધમકી ભર્યા સૂરથી ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

અમદાવાદમાં સામાન્ય સભામાં મેયરના સંબોધન કરી નિકુલસિંહ તોમરે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ કાઉન્સિલર નિકુલસિંહ તોમરે અધિકારીઓને સીધી ધમકી આપી છે. પ્રાથમિક સુવિધાઓ મુદ્દે અધિકારીઓ ફોન ઉપાડતા નથી, જેને લઈને તેમને ધમકી આપી હોવાની સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે.

Related posts

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

બ્રિટિશ સરકાર દ્વારા ઇસ.૧૮૮૯માં બનાવેલ પોલીસ ચોકીનું સમારકામ હાથધરાયું

Ahmedabad Samay

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

Ahmedabad Samay

ગુજરાતની આઇડલ કહેવા લાયક મહિલા પોલીસ એટલે એમ.કે.પટેલ.

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો