કોરોનાનું સંક્રમણ ૮૭ લાખનો આંકડો પાર કરી ચુકયું છે. ભારતમાં પણ આ આંકડો એક સપ્તાહમાં તેજીથી વધ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના અંદાજે ૧૫ હજારથી વધુ કેસ નોંધાયા છે.
WHOએ ફરી એકવાર ચેતવણી આપી છે કે વાયરસ વધુ ખતરનાક તબક્કામાં પહોંચી ચુકયો છે અને હવેની સ્થિતિ અત્યંત ગંભીર બનશે. વૈજ્ઞાનિકો પહેલાથી વાયરસના બીજા ચરણી વાત કરતા આવ્યા છે હાલમાં એ પણ જોવા મળ્યું છે કે વાયરસના સ્પાઇડસ અનેક ગણા વધી ગયું છે. જેના કારણે તે લગભગ ૧૦ ગણો ખતરનાક થઇ ચુકયો છે. મ્યુટેશનથી પસાર થઇને ખતરનાક થઇ ચુકેલો વાયરસ હવે સરળતાથી મોટી વસ્તીને પ્રભાવિત કરી શકે છે. જે લોકડાઉનમાં ઢીલના કારણે ઘરોથી બહાર છે
