August 8, 2026
ગુજરાત

શરતોના આધીન કાલે નીકળશે રથયાત્રા

અમદાવાદમાં શરતોને આધીન ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી અપાઇ, સુપ્રીમકોર્ટે બીજીવાર આપેલ ચુકાદાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં પણ હાઇકોર્ટે આપી શરતી મંજૂરી,  મંદિરે તડામાર તૈયારીઓ શરૂ થઈ, કોર્ટના આદેશ બાદ મંદિર ટ્રસ્ટ અને સરકાર લેશે મહત્વનો નિર્ણંય

Related posts

નિતિન પટેલ:ગુજરાતમાં લોકડાઉનમાં વધારો નહિ થાય

Ahmedabad Samay

અમદાવાદમાં એરેના એનિમેશન મણિનગર ,વસ્ત્રાપુર, ન્યુ રાણીપ શાખા દ્વારા “ક્રિએટિવ હન્ટ ૨૦૨૩”સ્ટુડન્ટ વર્ક નું આયોજન કરાયું

Ahmedabad Samay

યોગ દિવસ નિમિત્તે “ડિવાઇન મધર” દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે યોગ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

રાજકોટવાસીઓના ખૂનમાં જ બિઝનેસ છે: રાજકોટના એન્જિનિયરએ ૪ દિવસમાં જ તૈયાર કરી સ્ક્રેપમાંથી રીક્ષા

Ahmedabad Samay

હિન્દુ સેનાની જામનગરમાં ગુજરાત સ્તરની 2026ની કાર્યપદ્ધતિની અગત્યની બેઠક યોજાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો