March 23, 2026
દેશ

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

બિહારમાં આજે વીજળી પડવાથી મોટી જાનહાની થઇ છે વીજળી પડવાથી બિહારમાં 83 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે.

બિહારના 23 જિલ્લામાં આકાશમાંથી વીજળી પડવાને કારણે માનવીય ક્ષતી થઈ છે. સૌથી વધુ મોત ગૌપાલજંગમાં થઈ જ્યાં 13 લોકોના મોત થયા છે. જ્યારે મધુબની અને નબાદામાં આઠ-આઠ લોકોના મોત થયા છે. બિહારના 8 જિલ્લા એવા છે જ્યાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે.
આ જિલ્લા ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, સિવાન, બાંકા, દરભંગા, ભાગલપુર અકિલા સિવાય મધુબની અને નવાદા છે. ઉત્તર પ્રદેશમાં પણ આકાશીય વીજળી પડવાથી 9 લોકોના મોત થયા છે દેવરિયામાં વીજળી પડવાથી 7 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો દાઝી ગયા છે. તો બારાબંકામાં પણ બે લોકોના મોત અને બે લોકોને ગંભીર ઈજા થઈ છે.

Related posts

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay

બ્લાસ્ટ યહૂદીઓ નિશાન બનાવીને કરવામાં આવ્યો

Ahmedabad Samay

ઈમરજન્સી સમયે આવા નીચલી કક્ષાના રાજકારણની શું જરૂર: અદિતિ સિંહ, પોતાની જ પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે.

Ahmedabad Samay

૫૧ મુદ્દાઓમાં જાણો સમગ્ર બજેટનો સાર.

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ બની મોટી ઘટના,કાટમાળ અને પથ્થરો માર્ગ ઉપર પડ્યા, યાત્રીઓ થયા ઘાયલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો