March 23, 2026
ગુજરાત

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

અમદાવાદમાં દિવાળીમાં ભરપૂર મીઠાઇ-ફરસાણનું વેચાણ થતું હોય છે. ત્યારે હાલમાં કોરોના મહામારી વચ્ચે સંક્રમણનો ફેલાવો ના થાય તે માટે તંત્રએ અગમચેતી વાપરી શહેરના મોટા-મોટા બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કરી દેવાયા છે.

AMCની ટીમ દ્વારા હાલમાં મોટા-મોટા બજારોમાં વેપારીઓના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. તમામ કાપડના વેપારીઓ તેમજ ફરસાણ-મીઠાઇના વિક્રેતાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જ્લેલરી શોપ અને ગ્રોસરીની દુકાનોમાં પણ વેપારીઓના કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવી રહ્યાં છે. અમદાવાદના તમામ મુખ્ય બજારોમાં AMCની ટીમ તપાસે લાગી ગઇ છે.

Related posts

કુબેરનગર વોર્ડમાં ૧૧૨ નંબરની AMTS બસ સેવા ફરી શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગ સાથે યુવા એજન્ડાનું અનાવરણ કરાયું

Ahmedabad Samay

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

Ahmedabad Samay

પારુલ હોસ્પિટલમાં મ્યુઝીક થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad Samay

અમદાવાદ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત સમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો