June 22, 2026
ગુજરાત

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

આજરોજ તારીખ 27/11/2020 ના દિવસે તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ નરોડા દ્વારા સતત પ્રયાસો, તન તોડ મહેનત અને અનેક પ્રયાસો બાદ માતા-પિતા વિના ઓની પુત્રી,પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન સમારોહનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહને સફળ અને યાદગાર પ્રસંગ બનાવવા બદલ  સમગ્ર તુલસીક્યારો સમૂહલગ્ન સમિતિના સભ્યો,તુલસી લગ્ન સંસ્થા દ્વારા સંસ્થાના સભ્યો અને માતા-બહેનોને અભિનંદન અને દાતા શ્રી ઓને દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુગલે હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશમાં જીવ ગુમાવનાર સ્વ. રાજેન્દ્રભાઈ પાટનકરના ધર્મ પત્નીને આજ રોજથી આજીવન સુધી પેંશન ચાલુ કરવામાં આવી,

Ahmedabad Samay

ચાલો જાણીએ કે યુદ્ધવિરામ ના મધ્યસ્થી મુખ્ય DGMO કોણ છે અને તેમનું કાર્ય શું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો