May 7, 2026
ગુજરાત

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

આજરોજ તારીખ 27/11/2020 ના દિવસે તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ નરોડા દ્વારા સતત પ્રયાસો, તન તોડ મહેનત અને અનેક પ્રયાસો બાદ માતા-પિતા વિના ઓની પુત્રી,પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન સમારોહનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહને સફળ અને યાદગાર પ્રસંગ બનાવવા બદલ  સમગ્ર તુલસીક્યારો સમૂહલગ્ન સમિતિના સભ્યો,તુલસી લગ્ન સંસ્થા દ્વારા સંસ્થાના સભ્યો અને માતા-બહેનોને અભિનંદન અને દાતા શ્રી ઓને દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની DySP તરીકે નિમણૂંક

Ahmedabad Samay

રાજકોટવાસીઓના ખૂનમાં જ બિઝનેસ છે: રાજકોટના એન્જિનિયરએ ૪ દિવસમાં જ તૈયાર કરી સ્ક્રેપમાંથી રીક્ષા

Ahmedabad Samay

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં

Ahmedabad Samay

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

Ahmedabad Samay

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

admin

એક જ દિવસમાં 762 આરોગ્‍ય વિભાગના કોરોના વોરિયર્સને રસી અપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો