February 10, 2025
ગુજરાત

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

આજરોજ તારીખ 27/11/2020 ના દિવસે તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ નરોડા દ્વારા સતત પ્રયાસો, તન તોડ મહેનત અને અનેક પ્રયાસો બાદ માતા-પિતા વિના ઓની પુત્રી,પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન સમારોહનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહને સફળ અને યાદગાર પ્રસંગ બનાવવા બદલ  સમગ્ર તુલસીક્યારો સમૂહલગ્ન સમિતિના સભ્યો,તુલસી લગ્ન સંસ્થા દ્વારા સંસ્થાના સભ્યો અને માતા-બહેનોને અભિનંદન અને દાતા શ્રી ઓને દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

આજનો મોદીજીનો કાર્યક્રમ:ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

Ahmedabad Samay

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ

Ahmedabad Samay

જવેલર્સ લોબીમાં મંદી અને લૂંટના કારણે ભયનો માહોલ

Ahmedabad Samay

રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર,અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યુ દૂર કરાયા

Ahmedabad Samay

આ સપ્તાહ ધન લક્ષ્મી માટે છે ખાસ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી દ્વારા કઇ રાશિને પર લક્ષ્મીજીની રહેશે વિશેષ કૃપા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો