March 25, 2026
દેશ

લેબેનોનનું પાટનગર બૈરૂત બંદરે ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) વિસ્ફોટ

લેબેનોનનું પાટનગર બૈરૂત દેશનું મોકાનું આંતરરાષ્ટ્રીય બંદર છે. ત્યાં ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) અતિ વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટ વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવ્યા હતા. બંદર મેનેજમેન્ટની બેદરકારી એ હદની બહાર આવી કે કોઈ સલામતિ કે જ્વલનશીલ સંપર્કથી તે દૂર રહે તેની તકેદારી નહોતી રખાઈ. આ ધડાકો એ હદનો હતો કે ૪૦૭ ફૂટની ત્રીજ્યા ધરાવતો ૧૪૧ ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. પાંચ ચોરસ કિલોમીટર સુધીના બંદર નજીક ઉભા થયેલા વેરહાઉસ, પાર્ક થયેલી ૧૦૦૦ હજારથી વધુ કાર, કન્ટેઈનરના ફૂડચા થઈ ગયા હતા.

બંદર મજૂરના આવાસો ધરતીકંપની જેમ ધણધણી ઉઠયા હતા. જો કે ધડાકા પછી થોડી આગ પ્રસરતા વાર લાગી તેને લીધે બે હજારથી વધુ જાનહાનિ ટળી હતી. આમ છતાં ૨૦૫ના મૃત્યુ થયા. ૬૫૦૦ ઈજાગ્રસ્ત થયા જેમાંથી ૧૫૦ કાયમ માટે અપંગ બની ગયા. ૧૫ અબજ ડોલર જેટલું તો નુકસાન થયું. નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળતા સરકાર સામે દેખાવો થયા. લેબેનોનની આખી સરકારે રાજીનામુ આપી નૈતિક જવાબદારી સ્વીકારી

Related posts

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન  દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો, ૦૬ આંતકીની કરી ધરપકડ

Ahmedabad Samay

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

કાશ્મીર માં સુરક્ષાદળ પર ફરી હુમલો

Ahmedabad Samay

ભારત – ચીન સીમા પર યુદ્ધના ભણકારા, ત્રણે સેના અલર્ટ પર

Ahmedabad Samay

UPI ATM: હવે ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા? કોઈ ચિંતા નહીં! મોબાઈલથી જ નીકળશે રોકડા પૈસા

Ahmedabad Samay

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો