June 10, 2026
ગુજરાત

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કરી માર્ગદર્શિકા પ્રમાણે ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં: અગાશી પર પરિવારના સભ્યો સિવાય બીજા કોઇ હાજર રહી શકશે નહીં. જા ભીડ એકઠી થશે તો જેપ્રતે ફલેટના પ્રમુખ કે ચેરમેન જવાબદાર રહેશે. રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય. તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.

 

૧૧ થી ૧૪ જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. ઉત્તરાયણને લઇને ૧૦૮ દ્વારા એકશન પ્લાન તૈયાર કર્યો છે. ૧૦૮ના કર્મચારીઓ ઉત્તરાયણના દિવસે તૈનાત રહેશે. ૬૨૨ જેટલી એમ્બ્યુલન્સ વિવિધ જિલ્લાઓમાં કાર્યરત રહેશે. આ સાથે પક્ષીઓની મદદ માટે કરુણા અભિયાન કરવામાં આવશે. ૫૦થી વધુ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન માટે ફાળવવામાં આવશે.

હવે જોવાનું એ છે કે આ છૂટછાટ નો કોવિડ-૧૯ વાયરસ ફાયદો ઉપાડી દિવાળી સમયે થયેલી ભૂલ પાછી યાદ અપવાએ છે કે પછી શાંત રહેશહે.

આ છૂટછાટ કેટલી યોગ્ય છે આપનો અભિપ્રાય જણાવવા અમારા હેલ્પલાઇન નંબર:+ 91- 8401078768

 

Related posts

અમદાવાદ: ઔદ્યોગિક વિસ્તારોમાં સરકાર સામાન્ય સુવિધાઓ ઊભી કરશેઃ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત

Ahmedabad Samay

ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસની દુકાનમાં ભયંકર આગ લાગી

Ahmedabad Samay

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ ગાંધીનગરના દેહગામમાં નાના વિવાદ બાદ બે સમુદાયના લોકો સામસામે આવ્યા હતા. બંને બાજુથી ભારે પથ્થરમારો

Ahmedabad Samay

નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી કોરોના પોઝિટિવ

Ahmedabad Samay

અમદાવાદ: તથ્યકાંડ બાદ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવ, સ્ટંટબાજોના માતા-પિતા સામે પણ થશે કાર્યવાહી

Ahmedabad Samay

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો