March 28, 2026
ગુજરાત

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

ગુજરાત સરકારે હાઇકોર્ટમાં રજૂ કરી માર્ગદર્શિકા પ્રમાણે ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં: અગાશી પર પરિવારના સભ્યો સિવાય બીજા કોઇ હાજર રહી શકશે નહીં. જા ભીડ એકઠી થશે તો જેપ્રતે ફલેટના પ્રમુખ કે ચેરમેન જવાબદાર રહેશે. રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવા લખાણ નહીં લખી શકાય. તેમજ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.

 

૧૧ થી ૧૪ જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે. ઉત્તરાયણને લઇને ૧૦૮ દ્વારા એકશન પ્લાન તૈયાર કર્યો છે. ૧૦૮ના કર્મચારીઓ ઉત્તરાયણના દિવસે તૈનાત રહેશે. ૬૨૨ જેટલી એમ્બ્યુલન્સ વિવિધ જિલ્લાઓમાં કાર્યરત રહેશે. આ સાથે પક્ષીઓની મદદ માટે કરુણા અભિયાન કરવામાં આવશે. ૫૦થી વધુ એમ્બ્યુલન્સ કરુણા અભિયાન માટે ફાળવવામાં આવશે.

હવે જોવાનું એ છે કે આ છૂટછાટ નો કોવિડ-૧૯ વાયરસ ફાયદો ઉપાડી દિવાળી સમયે થયેલી ભૂલ પાછી યાદ અપવાએ છે કે પછી શાંત રહેશહે.

આ છૂટછાટ કેટલી યોગ્ય છે આપનો અભિપ્રાય જણાવવા અમારા હેલ્પલાઇન નંબર:+ 91- 8401078768

 

Related posts

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

Ahmedabad Samay

મોંઘવારીએ હદ કરી હવે દવા પણ થશે મોંઘી

Ahmedabad Samay

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

નમો આર્મી ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન દ્વારા એમ્બ્યુલન્સ સેવા અને મિથાલિન બ્લુ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરાયું 

Ahmedabad Samay

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

નરોડા નિકોલ વિસ્તારમાં હોમ કોરોન્ટાઇન લોકોમાટે શરૂ કરાઇ મફત ટિફિન સેવા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો