ગુજરાતકરણી સેના દ્વારા બિકાનેર કરણી માતાના મંદિરે દર્શને લઇજવા આયોજન by Ahmedabad SamayJanuary 23, 2021January 23, 20210 Share1 72માં ગણતંત્ર દિવસ નિમિત્તે દેશભક્ત અને કરણી સેના અધ્યક્ષ શ્રી રાજ શેખાવત દ્વારા કરણી સેના ના પ્રદેશ મુખ્યાલય પર ધ્વજવંદન કર્યા બાદ અમદાવાદ થી બિકાનેર કરણી માતાના મંદિરે ભક્તોને દર્શન અર્થે લઇ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.