1889 માં, સદર બજાર પોલીસ સ્ટેશન ચોકીનું નિર્માણ બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું, જે ગુજરાતમાં અમદાવાદના છાવણી વિસ્તરણ હેઠળ આવે છે. આ ચોકી લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી, તેને સુધારવા માટે સામાજિક કાર્યકર લાલા ભાઈ (મનીષ જાદવ) એ કવાયત હાથ ધરી હતી.

લાલભાઇ એ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી જી ને પત્ર લખ્યો હતો. આ સંદર્ભમાં અરજી કરી જાણ કરવામાં આવી હતી જે સંદર્ભે જીતુ ભાઈ વાઘાણીજી એ ગંભીરતાથી લઇ પોલીસ સ્ટેશનને ફરીથી બનાવવા માટે આદેશ આપ્યો છે,
લાલભાઇના આ કાર્યથી ૧૮૮૯ વર્ષની ઇતિહાસક પોલીસ ચોકી ફરી જીવંત થશે
