May 10, 2026
ગુજરાત

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

26 જાન્યુઆરી ના ​​રોજ દિપક રાજપૂત, જીતુભાઇ ચૌધરી, પ્રકાશ વણઝારા દ્વારા અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.  ઉજવણીમાં ભાગ લેનારા તમામ બાળકોએ મળી ને ઉત્સાહભેર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તમામ બાળકો એ ખાતરી આપી હતી કે તેઓ દેશની સેવા અને પ્રામાણિકતા માટે હંમેશા તત્પર રહેશે.

 

Related posts

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલ

Ahmedabad Samay

બાપુનગરમાં હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા બેલેટ પેપર મતદાનમાં ગંભીર ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ

Ahmedabad Samay

વિસનગરના કમાણા ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા ૧,૦૦,૦૦૧ નો દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

રેલવે મંત્રાલયે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત અને તેનું સંપૂર્ણ મેનુ શેર કર્યું

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ સમક્ષ કરણી સેનાએ રોષ વ્યકત કર્યો.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો