March 23, 2026
ગુજરાતમનોરંજન

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષવા માટે ઇકોલોજી કમિશન તથા વન અને પર્યાવરણ વિભાગ તરફથી આગામી દિવસોમાં કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેના માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી સોમનાથ મંદિર તથા વેરાવળ પોર્ટ વચ્ચેની 40 હજાર મીટર જમીન પ્રભાસ પાટણ જિલ્લા કલેકટરને ફાળવણી કરી છે.

સોમનાથના ત્રિવેણી ઘાટને છેક નરસિંહ ઘાટ સુધી રળિયામણો બનાવવા સાથે સામાકાંઠે પણ રામેશ્વર મંદિરથી સંત કુટીર સુધી ઘાટ બનાવડાવી તે વિસ્તાર નજીકના લાટી, કદવાર, સૂત્રાપાડાના લોકો પણ ત્રિવેણી સ્ન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

કાચની દરિયાઇ ટનલમાં જઇ પર્યટકો એકવેરિયમની જેમ સોમનાથના દરિયામાં રહેલી જીવસુષ્ટિને નિહાળી શકે તે માટેનો આ પ્રોજેક્ટ છે.

Related posts

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

Ahmedabad Samay

હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોના કહેર, નવા ૧૨ વિસ્તાર કન્ટેન્મેન્ટ માં ઉમેરાયા

Ahmedabad Samay

વરસાદના બે રાઉન્ડ બાકી,7 થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહિ, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14 થી 20 માર્ચે પણ વરસાદના છાંટા પડવાની શક્યતા

Ahmedabad Samay

ubvp દ્વારા પ્રીમિયર લીગ સીઝન-૧, ૦૩ માર્ચે થશે શરૂ

Ahmedabad Samay

  ‘પુષ્પા 2’ એ વિશ્વવ્યાપી કલેક્શન સાથે આ મોટા રેકોર્ડ તોડી નાખ્યા માત્ર 4 દિવસમાં વિશ્વભરમાં રૂ. 800 કરોડને પાર

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો