May 7, 2026
ગુજરાતમનોરંજન

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષવા માટે ઇકોલોજી કમિશન તથા વન અને પર્યાવરણ વિભાગ તરફથી આગામી દિવસોમાં કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેના માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી સોમનાથ મંદિર તથા વેરાવળ પોર્ટ વચ્ચેની 40 હજાર મીટર જમીન પ્રભાસ પાટણ જિલ્લા કલેકટરને ફાળવણી કરી છે.

સોમનાથના ત્રિવેણી ઘાટને છેક નરસિંહ ઘાટ સુધી રળિયામણો બનાવવા સાથે સામાકાંઠે પણ રામેશ્વર મંદિરથી સંત કુટીર સુધી ઘાટ બનાવડાવી તે વિસ્તાર નજીકના લાટી, કદવાર, સૂત્રાપાડાના લોકો પણ ત્રિવેણી સ્ન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

કાચની દરિયાઇ ટનલમાં જઇ પર્યટકો એકવેરિયમની જેમ સોમનાથના દરિયામાં રહેલી જીવસુષ્ટિને નિહાળી શકે તે માટેનો આ પ્રોજેક્ટ છે.

Related posts

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ.

Ahmedabad Samay

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા શહેરના ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા

Ahmedabad Samay

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો