June 22, 2026
ગુજરાતમનોરંજન

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષવા માટે ઇકોલોજી કમિશન તથા વન અને પર્યાવરણ વિભાગ તરફથી આગામી દિવસોમાં કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેના માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી સોમનાથ મંદિર તથા વેરાવળ પોર્ટ વચ્ચેની 40 હજાર મીટર જમીન પ્રભાસ પાટણ જિલ્લા કલેકટરને ફાળવણી કરી છે.

સોમનાથના ત્રિવેણી ઘાટને છેક નરસિંહ ઘાટ સુધી રળિયામણો બનાવવા સાથે સામાકાંઠે પણ રામેશ્વર મંદિરથી સંત કુટીર સુધી ઘાટ બનાવડાવી તે વિસ્તાર નજીકના લાટી, કદવાર, સૂત્રાપાડાના લોકો પણ ત્રિવેણી સ્ન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

કાચની દરિયાઇ ટનલમાં જઇ પર્યટકો એકવેરિયમની જેમ સોમનાથના દરિયામાં રહેલી જીવસુષ્ટિને નિહાળી શકે તે માટેનો આ પ્રોજેક્ટ છે.

Related posts

ખેડૂતોનું આંદોલન હવે રાજ્યના પાટનગર અમદાવાદ સુધી પહોંચી ગયું

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ,દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે

Ahmedabad Samay

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા, સંતસરોવરનું પાણી સાબરમતીમાં છોડાયું

Ahmedabad Samay

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

Ahmedabad Samay

શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે,રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો