May 15, 2026
ગુજરાત

બેંક કર્મીઓને ઇલેક્શનની ટ્રેનિંગ ના પગલે બેંકનો સમય બદલાયો, ૦૧ થી ૦૪ વાગ્યાનો સમય કરાયો

અમદાવાદ ના મેઘાણીનગર ની બેંક ઓફ બરોડાના ગ્રાહકોને ચૂંટણીના કારણે મુશ્કેલી પડી રહી છે,
છે ને વિચારવા જેવી વાત ઇલેક્શન હોવાથી બેંક ને શુ ફરક પડે, ચૂંટણીમાં બેંક કર્મચારીઓ ઓ નો ઉપયોગ કરવાના કારણે મેઘાણીનગરની બેંક ઓફ બરોડા બ્રાન્ચનો કાર્યના સમયમાં ફેરબદલ કરી ને બપોરના ૦૧:૦૦ થી ૦૪:૦૦ રખાયો છે.

જેના કારણકે નોકરિયાત વર્ગ મુશ્કેલી પડી રહી છે કારણકે ૧૦:૦૦ વાગ્યાના સમયમાં નોકરીએ થોડું મોડું પહોંચીને પણ કામ કરી શકતા હતા પરંતુ ચૂંટણીના કારણે ૦૧:૦૦ વાગ્યાના સમયના કારણે નોકરીમાં રજા પાડવી પડે કાતો અધડો દિવસ રજા લેવી પડે, ચૂંટણી હોવાના કારણે સરકારી બેંકોના કર્મચારીઓ ને બેંકના સાથે સાથે સરકારના ઇલેક્શનમાં પણ ફરજ બજાવી પડશે જેને પગલે તેવોને ઇલેક્શનની અલગથી ટ્રેનિંગ લેવી પડતી હોય છે અને ટ્રેનગીના કારણે બેંકનો સમય બદલી ૦૧:૦૦ વાગ્યા થી ૦૪:૦૦ સુધી કરવામાં આવ્યું છે.

ઇલેક્શન આવતા સરકારી બેંકો અને સ્કૂલોના કર્મચારીઓ ને એવું લાગે છે કે તેવો બેંકમાં કે સ્કૂલમાં નહિ ઇલેક્શન કમિશનમાં નોકરી કરી રહ્યા છે, સરકારના આવા વલણના કારણે બેંક કર્મચારી અને સ્કૂલના કર્મચારીઓ માનસિક તણાવ પણ અનુભવ કરતા હોય છે, સરકારે પોતાની આ મનમાની બંધ કરવી જોઈએ

Related posts

નરોડામાં એકજ ફેટમાં ૭૦ જેટલા લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

અમદાવાદના ટ્રાફિક પોલીસના સહયોગથી રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા ૧૫મી ઓગસ્ટના રોજ કાર રેલી તેમજ ટ્રેઝર હન્ટનું આયોજન

Ahmedabad Samay

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના નિવેદન થી કરણી સેના થઇ નારાજ

Ahmedabad Samay

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકા બજેટ સભામાં 49 કરોડ ની આવક અને એક કરોડની પુરાત વાળું બજેટ મંજુર કરાયું

Ahmedabad Samay

અગ્નિપથની યોજના શુ છે અને તેના ફાયદા, વિરોધનો ભાગ બનતા પહેલા એકવાર જરૂર વાંચજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો