March 23, 2026
ગુજરાત

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

ગવે ગરમીની ઋતુ શરૂ થવાની છે અને ગરમી ને લીધે નાના નાના ચકલી,કબૂતર અને અન્ય જીવોને ખૂબ તકલીફ પડતી હોય છે તને પીવા માટે પાણી કે ઠંડક ની જરૂર પડતી હોય છે તેમની આ દશા જોઈને

                             “હર ભોલે ચકલી બચાવ અભિયાન ” ના  રાજેશભાઈ સરધારા એમના પ્રણેતા  અને એક વિચાર આપનાર છે, જે થી પ્રેરણા લઈને નિકોલ વિસ્તારના સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં ટ્રસ્ટી બિપીનભાઈ આદ્રોજા એ આ કાર્યને વધાવીને નિકોલ માં અવિરત ચાલુ કરેલ છે, જે અંતર્ગત નરોડામાં તલવારબાજી શીખવા આવતા બાળકોને ચકલીનો માળો સપ્રેમ ભેટ આપવામાં આવી હતી જે બોલ ચકલી ને રહેવા માટે જગ્યા સ્વરૂપે આશ્રય સ્થાન રેસે

Related posts

PM 27 જૂને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લીંક 3નું લોકાર્પણ કરશે, 1 લાખ લોકોને મળશે નર્મદાના પાણી

Ahmedabad Samay

CM ભુપેન્દ્ર પટેલે વડોદરાના સલ્મ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ વિઝીટ

Ahmedabad Samay

નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે જૂથ અથડામણ

Ahmedabad Samay

હેલ્થનુ વિઝન પોરબંદર @ – ૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવાશે

Ahmedabad Samay

AVHEM દ્વારા ગરીબોને ભોજન કરાવી મનાવ્યું ગણતંત્ર દિન

Ahmedabad Samay

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે કુલ ૭,૨૫૭ ભાજપનાં ઉમેદવારો મેદાને પડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો