March 23, 2026
ગુજરાત

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

ગવે ગરમીની ઋતુ શરૂ થવાની છે અને ગરમી ને લીધે નાના નાના ચકલી,કબૂતર અને અન્ય જીવોને ખૂબ તકલીફ પડતી હોય છે તને પીવા માટે પાણી કે ઠંડક ની જરૂર પડતી હોય છે તેમની આ દશા જોઈને

                             “હર ભોલે ચકલી બચાવ અભિયાન ” ના  રાજેશભાઈ સરધારા એમના પ્રણેતા  અને એક વિચાર આપનાર છે, જે થી પ્રેરણા લઈને નિકોલ વિસ્તારના સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં ટ્રસ્ટી બિપીનભાઈ આદ્રોજા એ આ કાર્યને વધાવીને નિકોલ માં અવિરત ચાલુ કરેલ છે, જે અંતર્ગત નરોડામાં તલવારબાજી શીખવા આવતા બાળકોને ચકલીનો માળો સપ્રેમ ભેટ આપવામાં આવી હતી જે બોલ ચકલી ને રહેવા માટે જગ્યા સ્વરૂપે આશ્રય સ્થાન રેસે

Related posts

અનલોક 3 ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જીમ, થિયેટર ચાલુ થાય તેવી શકયતા

Ahmedabad Samay

કાલથી સમગ્ર ગુજરાત રાજયમાં ધો.૧૦-૧૨ ની પરીક્ષાનો પ્રારંભ

Ahmedabad Samay

૧૫ અને ૧૬મી તારીખે બપોરે ૧૨ વાગ્યા સુધી રીક્ષા ચાલકોની હડતાળ

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

મધુવન ગ્લોરીમાં કાર્યભાર માટે નવી કમિટી રચાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો