May 8, 2026
ગુજરાત

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

ગવે ગરમીની ઋતુ શરૂ થવાની છે અને ગરમી ને લીધે નાના નાના ચકલી,કબૂતર અને અન્ય જીવોને ખૂબ તકલીફ પડતી હોય છે તને પીવા માટે પાણી કે ઠંડક ની જરૂર પડતી હોય છે તેમની આ દશા જોઈને

                             “હર ભોલે ચકલી બચાવ અભિયાન ” ના  રાજેશભાઈ સરધારા એમના પ્રણેતા  અને એક વિચાર આપનાર છે, જે થી પ્રેરણા લઈને નિકોલ વિસ્તારના સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં ટ્રસ્ટી બિપીનભાઈ આદ્રોજા એ આ કાર્યને વધાવીને નિકોલ માં અવિરત ચાલુ કરેલ છે, જે અંતર્ગત નરોડામાં તલવારબાજી શીખવા આવતા બાળકોને ચકલીનો માળો સપ્રેમ ભેટ આપવામાં આવી હતી જે બોલ ચકલી ને રહેવા માટે જગ્યા સ્વરૂપે આશ્રય સ્થાન રેસે

Related posts

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

પોલીસ ભરતી બોર્ડે ૧૩,૫૯૧ ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું

Ahmedabad Samay

શુક્રવાર ૨૩/૦૪/૨૦૨૧ ના રોજ છે કામદા એકાદશી. જાણો વ્રતની કથા અને ફાયદા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay

એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવશે

Ahmedabad Samay

“ટચ ધ સ્કાય” અને અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ  દ્વારા શિક્ષણ માટે “મફતમાં નોટબુક”નું વિતરણ કરાયુ

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો