June 22, 2026
ગુજરાત

હરભોલે ચકલી બચાવ અભિયાન દ્વારા ચકલી માળો બાળકોને ભેટમાં આપવામાં આવી

ગવે ગરમીની ઋતુ શરૂ થવાની છે અને ગરમી ને લીધે નાના નાના ચકલી,કબૂતર અને અન્ય જીવોને ખૂબ તકલીફ પડતી હોય છે તને પીવા માટે પાણી કે ઠંડક ની જરૂર પડતી હોય છે તેમની આ દશા જોઈને

                             “હર ભોલે ચકલી બચાવ અભિયાન ” ના  રાજેશભાઈ સરધારા એમના પ્રણેતા  અને એક વિચાર આપનાર છે, જે થી પ્રેરણા લઈને નિકોલ વિસ્તારના સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં ટ્રસ્ટી બિપીનભાઈ આદ્રોજા એ આ કાર્યને વધાવીને નિકોલ માં અવિરત ચાલુ કરેલ છે, જે અંતર્ગત નરોડામાં તલવારબાજી શીખવા આવતા બાળકોને ચકલીનો માળો સપ્રેમ ભેટ આપવામાં આવી હતી જે બોલ ચકલી ને રહેવા માટે જગ્યા સ્વરૂપે આશ્રય સ્થાન રેસે

Related posts

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતમાં કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ રહેશે કેન્દ્ર પર

Ahmedabad Samay

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાના કારણોની નિષ્પક્ષ તેમજ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે

Ahmedabad Samay

પેટ્રોલ પંપના માલિકે ડીપોઝીટ પરત નહિ આપતા પંચરની દુકાનના માલિકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો