March 23, 2026
Otherગુજરાત

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

વીર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી નિમિત્તે અમદાવાદના  શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવવામાં આવી હતી,

૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ​​સવારે ૦૭:૦૦ વાગ્યે સૂર્યમુખી સ્કૂલ, તકશીલા સ્કૂલ રોડ મહેશ્વરી નગરથી ઐતિહાસિક  ભવ્ય શોભાયાત્રામાં નું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પર અમોલ ધબડગે દ્વારા ફુલહાર ચડાવીને સન્માનિત કર્યા હતા.

વધુ સમાચાર જોવા અહીં ક્લિક કરો

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

Ahmedabad Samay

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

એક ટિપ્પણી મૂકો