March 26, 2026
ગુજરાત

મેઘાણીનગર અને સરદારનગરના પી.એસ.આઇ ની થઇ બદલી

અમદાવાદ સરદારનગરના બે PSIની બદલીના આદેશથી ચર્ચાનો માહોલ સર્જાયો છે. જેમાં ઉચ્ચ અધિકારીના આદેશ અનુસાર PSI ડોડિયા અને મોથલીયાની બદલી કરવામાં આવી છે.. સરદારના PSI મોથલિયા વિવાદમાં આવ્યા હોવાથી બદલી થયાની ચર્ચા ચાલી રહી છે

સરદારનગર PSI ડોડિયાની જગ્યા પર PSI દરજીને મુકાયા છે,આ સાથે મેઘાણીનગર ના PSI હરકતને પણ સરદારનગર મુકાયા.

Related posts

ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

Ahmedabad Samay

શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો અટલ ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં જ લોકો માટે ખુલ્લો મૂકાશે

Ahmedabad Samay

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

‘રામાયણ’ સ્ટાર ભારત પર ચાલુ કરાશે

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો