May 7, 2026
ગુજરાત

નવા નરોડના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

અમદાવાદના  નવા નરોડા વિસ્તારમાં આવેલ  પંચગીની રેસીડેન્સીમાં આવેલ બ્રહ્મા કુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉજવણી કરવામાં આવી હતી, શિવ,પાર્વતી, કાર્તિક અને ગણેશજીના દર્શન પણ કરાવ્યા હતા.

પ્રોગ્રામમાં બ્રહ્મકુમારી અને કુમારો એ દર્શ કરવા આવતા લોકોને રાજ્યોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને શિવ બાબા , બ્રહ્મા બાબા વિશે લોકોને જાગ્રત કર્યા હતા. આજુબાજુ ના રહીશો અને શિવ ભક્તો એ પણ પ્રદર્શનમાં દર્શન કરી શિવબાબાનું જ્ઞાન લીધું હતું.

Related posts

ઓગસ્ટ માસ થી બાઈક અને કાર થશે સસ્તી, વીમા ના પૈસામાં થશે બચત:ભાવિન પટેલ ( ઇન્સ્યોરન્સ એડવાઇઝર)

Ahmedabad Samay

GTU ના વિદ્યાર્થી મંદાર વાઘમારેએ સાયબર ક્રાઈમ રોકવામાટે ડિવાઇસ બનાવ્યું

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર થશે રિલીઝ

Ahmedabad Samay

રાજસ્થાનની 15 બેઠકો માટેના ભાજપ દ્વારા ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો