January 19, 2025
ગુજરાતરાજકારણ

આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવ્યું

આજે વિશ્વ પરિયાવરણ દિવસ નિમિતે આમ આદમી પાર્ટી દ્વારા વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો.. જેમાં જુદા જુદા પ્રકારના વૃક્ષોને આપવામાં આવ્યા હતા અને પોલીસ કર્મી, આમ જનતા અને વેપારીઓ એક એક નાનું છોડ આપવામાં આવ્યું હતું.

જેમાં ભાવેશ કાકડિયા, જગદીશ પટેલ, ગીતાબેન દેસાઈ, સચિન પ્રજાપતિ,નરેશભાઈ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા.

Related posts

અમદાવાદ: રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં આજે પૂર્ણેશ મોદી જવાબ રજૂ કરશે, જાણો સંપૂર્ણ માહિતી

admin

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

Ahmedabad Samay

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

Ahmedabad Samay

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

Ahmedabad Samay

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો