June 22, 2026
ગુજરાત

ચાલુ ફરજ માં કોરોના કારણે અવસાન થતા ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખ અપાય

અમદાવાદ ટ્રાફિક ડિવિઝન…૨૦…ના જયેશ કુમાર પી રાઠોડ સનદ.. નંબર.. ૨૦૩૦૩૫..જેમને ચાલુ ફરજ માં કોરોના થતા તેઓ અકાળે અવસાન થતા ગુજરાત સરકાર ના રિલીફ ફંડ માંથી રૂપિયા..૨૫.૦૦.૦૦૦ ..(પચીસ લાખ)નો ચેક આજ રોજ તેમના પત્ની અને તેમના માતા  તારીખ..૧૩/૦૭/૨૦૨૧ ના રોજ અમદાવાદ ના પશ્ચિમ ના જિલ્લા કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત સાહેબ તેમજ પૂર્વ ના જિલ્લા કમાન્ડર શ્રી અશોકભાઈ પટેલ સાહેબ અને ડિવિઝન..૨૦….ના ડિવિઝન.કમાન્ડર મુકેશ પી શાહ સાહેબ ના હસ્તે આપવા માં આવ્યો હતો.

 

Related posts

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

અમદાવાદના કઠવાડા GIDC વિસ્તારમાં ચાલતા કાજુના એક મોટા કાળા કારોબારનો પર્દાફાશ થયો

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસમાં અહીં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

Ahmedabad Samay

ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ૧૧ દિવસીય ગણેશ મહોત્‍સવનું આજે સમાપન થયુ, નિકોલ ચા રાજાના વાજતે ગાજતે વિસર્જન કરાયા

Ahmedabad Samay

જન સંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વટવા માં વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો