March 23, 2026
ગુજરાત

ચાલુ ફરજ માં કોરોના કારણે અવસાન થતા ગુજરાત સરકાર દ્વારા ૨૫ લાખ અપાય

અમદાવાદ ટ્રાફિક ડિવિઝન…૨૦…ના જયેશ કુમાર પી રાઠોડ સનદ.. નંબર.. ૨૦૩૦૩૫..જેમને ચાલુ ફરજ માં કોરોના થતા તેઓ અકાળે અવસાન થતા ગુજરાત સરકાર ના રિલીફ ફંડ માંથી રૂપિયા..૨૫.૦૦.૦૦૦ ..(પચીસ લાખ)નો ચેક આજ રોજ તેમના પત્ની અને તેમના માતા  તારીખ..૧૩/૦૭/૨૦૨૧ ના રોજ અમદાવાદ ના પશ્ચિમ ના જિલ્લા કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત સાહેબ તેમજ પૂર્વ ના જિલ્લા કમાન્ડર શ્રી અશોકભાઈ પટેલ સાહેબ અને ડિવિઝન..૨૦….ના ડિવિઝન.કમાન્ડર મુકેશ પી શાહ સાહેબ ના હસ્તે આપવા માં આવ્યો હતો.

 

Related posts

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

ધર્માંતરણ અને હવાલા કાંડમાં બે આરોપીની પૂછપરછ વડોદરાનામાં સલાઉદ્દીન શેખનું જમ્મુ કાશ્મીર કનેક્શન ખુલ્યું

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા સક્રિય પદાધિકારીઓ અને મિત્રો સાથે એક સંકલન બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસે મોડી રાતે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો