June 24, 2026
ગુજરાત

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

અમદાવાદમાં ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ, અમદાવાદના 48 વોર્ડમાં 45થી વધુ વયના લોકોને પોતાની ગાડીમાં બેસાડી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન કરાવડાવ્યું.
ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટની 120થી વધુ મોટર કાર આખો દિવસ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પોતાની ગાડીમાં 45થી વધુ વયના લોકોને વેકસીનેશન કરાવ્યું.


ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી સુરેન્દ્ર નાઈકે જણાવ્યું કે કોરોના જેવી વૈશ્વિક ગંભીર બીમારી સામે લડવા વેકસીનેશન ખૂબ જ જરૂરી છે. વધુમાં વધુ લોકો વેક્સીન લે તે માટે અમે એક પહેલ કરી છે. જેમાં અમદાવાદના દરેક વોર્ડમાં અમારા વોલીએન્ટર જઈ જે પણ 45થી વધુ વયની ઉંમરના લોકોનો સંપર્ક કરી તેવોને પોતાની ગાડીમાં બેસાડી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવાનું કામ હાથ ધરાવાયું હતું.

આજે સવારે પૂજ્યશ્રી વ્રજકુમાર મહારાજજીના આર્શીવાદ વચન અને જીટીયુના કુલપતિશ્રી નવીનભાઈ શેઠ દ્વારા “રસીકરણ સેવા રથ” ને ઝડી બતાવી પ્રસ્થાન કરવાવવામાં આવ્યું.

Related posts

અમદાવાદ – હાટકેશ્વર બ્રિજ મામલે, 4 આરોપીઓની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો પર ભાજપના 11 અને કોંગ્રેસના 1 મળી કુલ 12 સભ્યોને બિનહરિફ ઘોષિત કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો