February 9, 2025
ગુજરાત

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

અમદાવાદમાં ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ, અમદાવાદના 48 વોર્ડમાં 45થી વધુ વયના લોકોને પોતાની ગાડીમાં બેસાડી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન કરાવડાવ્યું.
ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટની 120થી વધુ મોટર કાર આખો દિવસ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પોતાની ગાડીમાં 45થી વધુ વયના લોકોને વેકસીનેશન કરાવ્યું.


ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી સુરેન્દ્ર નાઈકે જણાવ્યું કે કોરોના જેવી વૈશ્વિક ગંભીર બીમારી સામે લડવા વેકસીનેશન ખૂબ જ જરૂરી છે. વધુમાં વધુ લોકો વેક્સીન લે તે માટે અમે એક પહેલ કરી છે. જેમાં અમદાવાદના દરેક વોર્ડમાં અમારા વોલીએન્ટર જઈ જે પણ 45થી વધુ વયની ઉંમરના લોકોનો સંપર્ક કરી તેવોને પોતાની ગાડીમાં બેસાડી વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવાનું કામ હાથ ધરાવાયું હતું.

આજે સવારે પૂજ્યશ્રી વ્રજકુમાર મહારાજજીના આર્શીવાદ વચન અને જીટીયુના કુલપતિશ્રી નવીનભાઈ શેઠ દ્વારા “રસીકરણ સેવા રથ” ને ઝડી બતાવી પ્રસ્થાન કરવાવવામાં આવ્યું.

Related posts

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ, જાણો કયા શહેરમાં કેટલી ડિગ્રી પહોંચ્યો પારો?

admin

મતદાન શરૂ,રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

કાલે ગુજરાત રાબેતા મુજબ જ ચાલશે, ગુજરાતમાં ભારત બંધની અસર નહિ દેખાય: વિજય રૂપાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો