June 10, 2026
ગુજરાત

AHS દ્વારા ઐતિહાસિક મનુસર તળાવની ફરતે ૧૬૦૦ દિવા પ્રગટાવવામાં આવ્યા

દિવાળીના પાવન પર્વ નિમિત્તે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અને સામાજીક કાર્યકરો દ્વારા મળીને વિરમગામમા આવેલ ઐતિહાસિક મનુસર તળાવની ફરતે ૧૬૦૦ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા.
આ પાવન અવસર પર વિરમગામના અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના કાર્યકરો અને સામાજીક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

Related posts

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

શ્રી મહેશસિંહ કુશવાહને જન્મદિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો,

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

અમદાવાદ – જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી

Ahmedabad Samay

સુરતમાં કપલ બોક્સની અંદર દુષ્કર્મ, પરિણીતાના ફોટો પાડી બ્લેકમેલ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો