દિવાળીના પાવન પર્વ નિમિત્તે અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અને સામાજીક કાર્યકરો દ્વારા મળીને વિરમગામમા આવેલ ઐતિહાસિક મનુસર તળાવની ફરતે ૧૬૦૦ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા.
આ પાવન અવસર પર વિરમગામના અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાના કાર્યકરો અને સામાજીક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
