June 22, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું

વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાધેલા જીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.

આ પ્રસંગે મહાનગર અધ્યક્ષ શ્રી અમિત શાહ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો પ્રશાંત કોરાટ, મહાનગર મહામંત્રી શ્રી કૌશિક જૈન, મનુભાઈ કાથરોટીયા, પૂર્વના સાંસદ શ્રી એચ.એસ. પટેલ સાહેબ, ધારાસભ્ય શ્રી બલરામ થવાણી, યુવા મોરચા મહાનગર અધ્યક્ષ શ્રી મનીષ પટેલ, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, નરોડા વિસ્તારના કોર્પોરેટ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી  અને સંગઠન હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

 

Related posts

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાની અટકળો સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા

Ahmedabad Samay

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

Ahmedabad Samay

સ્માર્ટ સિટી ગાંધીનગરમાં રસ્તાપર ચાલતા લોકો માટે વિદેશ જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મહા આરતી ની આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

આજ થી નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નો પ્રારંભ

Ahmedabad Samay

કોરોના વચ્ચે ” એમ્ફાન ” વાવાઝોડા નો ખતરો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો