January 25, 2025
ગુજરાતરાજકારણ

ભાજપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું

વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પ પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાધેલા જીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.

આ પ્રસંગે મહાનગર અધ્યક્ષ શ્રી અમિત શાહ, પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો પ્રશાંત કોરાટ, મહાનગર મહામંત્રી શ્રી કૌશિક જૈન, મનુભાઈ કાથરોટીયા, પૂર્વના સાંસદ શ્રી એચ.એસ. પટેલ સાહેબ, ધારાસભ્ય શ્રી બલરામ થવાણી, યુવા મોરચા મહાનગર અધ્યક્ષ શ્રી મનીષ પટેલ, ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલ, નરોડા વિસ્તારના કોર્પોરેટ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી  અને સંગઠન હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

 

Related posts

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

તડ ને ફડ બે બાક બોલ: વિશાલ પાટણકર .આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનું સમય

Ahmedabad Samay

અમારી સાથે બહુ મોટી રમત રમાઈ :અમે જેમના ઉપર વિશ્વાસ મુક્યો તેમણે ભરોસો તોડ્યો: મહંત દિલીપદાસજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો