January 23, 2025
ગુજરાત

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

આજે ઘણી નાની ઉંમરે રાજપૂત સમાજ માં ખૂબ સારી નામના મેળવી બાળકો ના રાજપૂત સમાજ માં એવા અમારા બાશ્રી યશ્વીબા મહાવીરસિંહ રાઓલ નો આજે જન્મ દિવસ છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાપુશ્રી શંકરસિંહજી વાઘેલા ના હસ્તે તલવારબાજી નું સન્માન મેળવ્યું,શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અમદાવાદ ,સિને લાઇફ ફિલ્મ એવોર્ડ માં રાજેન્દ્રસિંહ રાઠોડ ( રાજભા) ના હસ્તે પણ તેમને તલવારબાજી માં સન્માનિત કર્યા.જે બદલ ગર્વ અનુભવીએ છીએ.

તલવારબાજી માં નાની ઉંમર માં નામના મેળવનાર બાશ્રી યસ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા..

New up 01

Related posts

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

હવામાન અપડેટ – અમદાવાદ સહીત આજે રાજ્યમાં જાણો ક્યાં રહેશે વરસાદી માહોલ

Ahmedabad Samay

ભાગ્યે જ જોવા મળતા ફેફસાની ગાંઠની જીસીએસ હોસ્પિટલમાં થઇ નિઃશુલ્ક સર્જરી

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલના કાયમી કર્મચારીએ હોસ્પિટલના છત પરથી પડતું મૂક્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો