June 24, 2026
ગુજરાત

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

આજે ઘણી નાની ઉંમરે રાજપૂત સમાજ માં ખૂબ સારી નામના મેળવી બાળકો ના રાજપૂત સમાજ માં એવા અમારા બાશ્રી યશ્વીબા મહાવીરસિંહ રાઓલ નો આજે જન્મ દિવસ છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાપુશ્રી શંકરસિંહજી વાઘેલા ના હસ્તે તલવારબાજી નું સન્માન મેળવ્યું,શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અમદાવાદ ,સિને લાઇફ ફિલ્મ એવોર્ડ માં રાજેન્દ્રસિંહ રાઠોડ ( રાજભા) ના હસ્તે પણ તેમને તલવારબાજી માં સન્માનિત કર્યા.જે બદલ ગર્વ અનુભવીએ છીએ.

તલવારબાજી માં નાની ઉંમર માં નામના મેળવનાર બાશ્રી યસ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા..

New up 01

Related posts

સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં ૩ રાઉન્ડ ફાયરીંગની ઘટના બની,CCTVમાં ઘટના થઇ કેદ

Ahmedabad Samay

કોરોનાની બીજી લહેરમાં હેપ્પી હાઇપોકિસયા’ નો ખતરો, શું હેપ્પી હાઇપોકિસયાના કારણે થઇ રહ્યાં છે મોત?

Ahmedabad Samay

પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોળકરની ૩૦૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય નાટ્યપ્રયોગ અને પદ્મશ્રી અરવિંદ વૈદ્ય સન્માન સમારોહ સંપન્ન

Ahmedabad Samay

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

આજથી જ બંને ઇંધણમાં પ્રતિ લીટર ૩ રૂપિયાનો ધરખમ વધારો લાગુ

Ahmedabad Samay

ગુજરાત એટીએસની ટીમ ઉપર ફાયરીંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો