May 8, 2026
ગુજરાત

તલવારબાજ યશ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી જન્મ દિવસ છે.

આજે ઘણી નાની ઉંમરે રાજપૂત સમાજ માં ખૂબ સારી નામના મેળવી બાળકો ના રાજપૂત સમાજ માં એવા અમારા બાશ્રી યશ્વીબા મહાવીરસિંહ રાઓલ નો આજે જન્મ દિવસ છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાપુશ્રી શંકરસિંહજી વાઘેલા ના હસ્તે તલવારબાજી નું સન્માન મેળવ્યું,શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના અમદાવાદ ,સિને લાઇફ ફિલ્મ એવોર્ડ માં રાજેન્દ્રસિંહ રાઠોડ ( રાજભા) ના હસ્તે પણ તેમને તલવારબાજી માં સન્માનિત કર્યા.જે બદલ ગર્વ અનુભવીએ છીએ.

તલવારબાજી માં નાની ઉંમર માં નામના મેળવનાર બાશ્રી યસ્વીબા મહાવીરસિંહ રાઓલ ને અમદાવાદ સમય સમાચારપત્ર તરફ થી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા..

New up 01

Related posts

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

Ahmedabad Samay

ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરાઈ  

Ahmedabad Samay

ભાજપના નવા મંત્રીઓ એ લીધા શપથ

Ahmedabad Samay

આગામી ૨૦નાં રાજકોટ મનપાની જનરલ બોર્ડની બેઠક: નવા ડે.મેયરની વરણી કરવામાં આવે તેવી સંભાવના

Ahmedabad Samay

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો