March 25, 2026
ગુજરાત

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું હતું .

જેમાં વધુ છોકરા અને છોકરીઓ ભાગ લીધો હતો અને એ લોગો માં આર્ટસ અને ક્રાફટ ” અને વિશે અનેરો ઉત્સાહ જોવા મળ્યું હતો .


આ વર્કશોપ ના આયોજન ટ્રસ્ટ ના શ્રીમતી આશા શર્મા દ્વારા કરવા આવ્યું,ઉપપ્રમુખ શ્રી સંદિપ શ્રીવાસ્તવ દ્વારા જાડાવવા મા આવ્યું કી ભવિષ્ય માં પણ આવા વર્કશોપ ચાલુ રહેશે જેથી જરૂરત મંદ મહિલાઓ ને સાચા અર્થ મા આત્મનિર્ભર બની સકે.

Related posts

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી, ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

Ahmedabad Samay

લુંટ રકમનો ભાગ પાડતા આરોપીને નરોડા પોલીસે ઝડપી લીધા

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: મુખ્યમંત્રીની રેલી પહેલા શહેરમાં લગાવેલા ટાયર કિલરને ડિસેબલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો