June 23, 2026
અપરાધ

શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના દ્વારા ગૌ હત્યારાને પકડી પોલીસ હવાલે કરાયું.

ઉમરેઠ પાસે નરાધમોએ ગૌ માતાને ઢોર માર માર્યો હતો, નરાધમોએ એ હદે માર માર્યો હતો કે ગૌ માતાની ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું,

આ ઘટના વિશે શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના યુવાનો ગૌ રક્ષકો ને જાણ થતાં તેમના દ્વારા ગૌ માતાના હથિયારાાઓ ની શોધ ખોળ ચાલુ કરી હતી અને શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેના ઉમરેઠ સહિત રાજપુત યુવા સંગઠન ઉમરેઠ ના આગેવાન ભાઈઓએ સાથે મળી જે નારાધામોએ ગૌમાતાને માર મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી, એને પકડી ને ખંભોળજ પોલીસ ને સોંપી દેવામાં આવ્યા હતા.

શ્રી રાજપુત કરણી સેના ઉપપ્રમુખ નિર્મલસિંહ ચૌહાણ, પ્રમુખ મિનેષ સિંહ, મહાકાલ સેના પ્રમુખ ઉપેન્દ્ર સિંહ ચાવડા અને ઉપપ્રમુખ વસંત સિંહ ચૌહાણ સહિત રાજપૂત યુવા સંગઠનના આગેવાનો તથા તમામ કાર્યકર્તાઓએ મળીને ગૌ હત્યા કરનારાઓ ને પકડાવી સુંદર કામગીરી કરી હતી.

New up 01

Related posts

કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં વધુ એક નવો ખુલાસા

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

લાયસન્સ વગર ચાલી રહેલી OYO હોટલના રૂમમાં ફાંસીના ફંદા સાથે લટકતો મળ્યો 23 વર્ષીય યુવક

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો