August 7, 2026
અપરાધ

શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના દ્વારા ગૌ હત્યારાને પકડી પોલીસ હવાલે કરાયું.

ઉમરેઠ પાસે નરાધમોએ ગૌ માતાને ઢોર માર માર્યો હતો, નરાધમોએ એ હદે માર માર્યો હતો કે ગૌ માતાની ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું,

આ ઘટના વિશે શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેનાના યુવાનો ગૌ રક્ષકો ને જાણ થતાં તેમના દ્વારા ગૌ માતાના હથિયારાાઓ ની શોધ ખોળ ચાલુ કરી હતી અને શ્રી રાજપુત કરણી સેના અને મહાકાલ સેના ઉમરેઠ સહિત રાજપુત યુવા સંગઠન ઉમરેઠ ના આગેવાન ભાઈઓએ સાથે મળી જે નારાધામોએ ગૌમાતાને માર મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી, એને પકડી ને ખંભોળજ પોલીસ ને સોંપી દેવામાં આવ્યા હતા.

શ્રી રાજપુત કરણી સેના ઉપપ્રમુખ નિર્મલસિંહ ચૌહાણ, પ્રમુખ મિનેષ સિંહ, મહાકાલ સેના પ્રમુખ ઉપેન્દ્ર સિંહ ચાવડા અને ઉપપ્રમુખ વસંત સિંહ ચૌહાણ સહિત રાજપૂત યુવા સંગઠનના આગેવાનો તથા તમામ કાર્યકર્તાઓએ મળીને ગૌ હત્યા કરનારાઓ ને પકડાવી સુંદર કામગીરી કરી હતી.

New up 01

Related posts

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Ahmedabad Samay

અમદાવાદ: SVP હોસ્પિટલમાં 25 વર્ષીય યુવતીએ 12મા માળેથી મોતની છલાંગ લગાવી, કારણ અકબંધ

Ahmedabad Samay

ભાગેડુ મેહુલ ચોકસીની ડોમિનિકાથી ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદના અસારવા સિવિલના પાર્કિંગમાં  એક યુવકને ચાલીમાં કેમ આવ્યો છે કહીને મોતને ઘાટ ઉતારી દીધો

Ahmedabad Samay

અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો