February 6, 2026
ગુજરાત

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

લોકલાડીલા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે જન સહાયક ટ્રસ્ટ,અમદાવાદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

બ્લડ ડોનેશન કેમ્પ માં બ્લડ ડોનેટ કરી તેમના અમૂલ્ય દાન થી અન્ય લોકોના બહુ મૂલ્યવાન જીવન બચાવવા માટે મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી હતી અને સૌ કોઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રક્તદાન શિબિર સમય: ૧૭/૯/૨૧ સવારે ૧૦ વાગે
સ્થળઃ હીરામણી સાંધ્ય જીવન કુટીર,હીરા મણી સ્કૂલ કેમ્પસ, એસ જી હાઇવે.અમદાવાદ

બ્લડ ડોનેટ કરનાર ડોનરે નામ,નંબર ફોન થી રજીસ્ટર કરાવવું .૯૮૯૮૬૫૩૮૧૪

Related posts

રાજપુતાણી ના ત્યાગ અને સમર્પણ ને વંદન,

Ahmedabad Samay

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

વડોદરા ઢોર પાર્ટી પર હુમલો કરનારની થઈ ધરપકડ, અગાઉ થયો હતો હુમલાનો વીડિયો વાયરલ, હવે જેલ હવાલે

Ahmedabad Samay

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો