લોકલાડીલા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે જન સહાયક ટ્રસ્ટ,અમદાવાદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે
બ્લડ ડોનેશન કેમ્પ માં બ્લડ ડોનેટ કરી તેમના અમૂલ્ય દાન થી અન્ય લોકોના બહુ મૂલ્યવાન જીવન બચાવવા માટે મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી હતી અને સૌ કોઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રક્તદાન શિબિર સમય: ૧૭/૯/૨૧ સવારે ૧૦ વાગે
સ્થળઃ હીરામણી સાંધ્ય જીવન કુટીર,હીરા મણી સ્કૂલ કેમ્પસ, એસ જી હાઇવે.અમદાવાદ
બ્લડ ડોનેટ કરનાર ડોનરે નામ,નંબર ફોન થી રજીસ્ટર કરાવવું .૯૮૯૮૬૫૩૮૧૪
