June 24, 2026
ગુજરાત

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

લોકલાડીલા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે જન સહાયક ટ્રસ્ટ,અમદાવાદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

બ્લડ ડોનેશન કેમ્પ માં બ્લડ ડોનેટ કરી તેમના અમૂલ્ય દાન થી અન્ય લોકોના બહુ મૂલ્યવાન જીવન બચાવવા માટે મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી હતી અને સૌ કોઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રક્તદાન શિબિર સમય: ૧૭/૯/૨૧ સવારે ૧૦ વાગે
સ્થળઃ હીરામણી સાંધ્ય જીવન કુટીર,હીરા મણી સ્કૂલ કેમ્પસ, એસ જી હાઇવે.અમદાવાદ

બ્લડ ડોનેટ કરનાર ડોનરે નામ,નંબર ફોન થી રજીસ્ટર કરાવવું .૯૮૯૮૬૫૩૮૧૪

Related posts

અશ્વિની વૈષ્ણવ : રાજકોટ થી વડોદરા જવા માટે અમદાવાદના બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Ahmedabad Samay

હાથરસ ગેંગરેપ કાંડઃ પીડિતાનું શબ પરિવારને ન સોંપ્યું, રાતોરાત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર

Ahmedabad Samay

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

ગોલ્ડમેન કુંજલ પટેલે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી,

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો