May 9, 2026
ગુજરાત

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

લોકલાડીલા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે જન સહાયક ટ્રસ્ટ,અમદાવાદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

બ્લડ ડોનેશન કેમ્પ માં બ્લડ ડોનેટ કરી તેમના અમૂલ્ય દાન થી અન્ય લોકોના બહુ મૂલ્યવાન જીવન બચાવવા માટે મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી હતી અને સૌ કોઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રક્તદાન શિબિર સમય: ૧૭/૯/૨૧ સવારે ૧૦ વાગે
સ્થળઃ હીરામણી સાંધ્ય જીવન કુટીર,હીરા મણી સ્કૂલ કેમ્પસ, એસ જી હાઇવે.અમદાવાદ

બ્લડ ડોનેટ કરનાર ડોનરે નામ,નંબર ફોન થી રજીસ્ટર કરાવવું .૯૮૯૮૬૫૩૮૧૪

Related posts

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

લોકડાઉન હીરો: ગણેશ વણજારા એન્ડ ગ્રુપ

Ahmedabad Samay

રાત્રી કરફ્યુ ૦૯ થી સવારના ૦૬ સુધી અમલી,હોટેલ વાળા ખાલી ડિલિવરી કરી શકશે

Ahmedabad Samay

ગુજરાતની આઇડલ કહેવા લાયક મહિલા પોલીસ એટલે એમ.કે.પટેલ.

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો