June 24, 2026
ગુજરાત

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન,પ્રખર રામકથા કાર પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન થયું છે. તેમની સમાધિ વિધિ તલગાજરડા મુકામે યોજાશે,

PM નરેન્દ્રભાઈ મોદીએ મોરારીબાપુના પત્ની નર્મદાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો,પૂજ્ય સંત મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાના નિધનથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને મોરારીબાપુ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

Related posts

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા #fathersday નિમિતે ચિત્ર સ્પર્ધા યોજી જીવનમાં પિતાના મહત્વ વિશે સમજાવ્યું

Ahmedabad Samay

પાલિકા તંત્ર દ્વારા ભાડા અને ડિપોઝિટ ઘટાડવા સરકારને દરખાસ્ત કરવામાં આવી

Ahmedabad Samay

AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે,મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ચાંદખેડા, અમદાવાદ ખાતે મફત આંખની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મોંઘવારી બની બેફામ, શાકભાજી સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો