February 5, 2026
ગુજરાત

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન,પ્રખર રામકથા કાર પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન થયું છે. તેમની સમાધિ વિધિ તલગાજરડા મુકામે યોજાશે,

PM નરેન્દ્રભાઈ મોદીએ મોરારીબાપુના પત્ની નર્મદાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો,પૂજ્ય સંત મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાના નિધનથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને મોરારીબાપુ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

Related posts

ધોળકામાં અજાણ્યા યુવકની બળેલી હાલતમાં લાશ મળી

Ahmedabad Samay

પોલીસ ગ્રેડ પે મામલે સરકારે 5 સભ્યોની ખાસ કમિટીની રચના કરી

Ahmedabad Samay

ઝોન વાઇસ છુટ આપવું પડ્યું ભારે, એક દિવસમાં ૨૯૦૦ થી વધુ કેસ નોંધાયા

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો