January 24, 2026
ગુજરાત

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન,પ્રખર રામકથા કાર પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન થયું છે. તેમની સમાધિ વિધિ તલગાજરડા મુકામે યોજાશે,

PM નરેન્દ્રભાઈ મોદીએ મોરારીબાપુના પત્ની નર્મદાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો,પૂજ્ય સંત મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાના નિધનથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને મોરારીબાપુ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

Related posts

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચ્યો

Ahmedabad Samay

ગાંધીનગર જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 મેના રોજ જોબફેરનું થશે આયોજન

Ahmedabad Samay

ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા કાંકરિયા પ્રાણી સંગ્રાલાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો