March 4, 2026

કેટેગરી: દેશ

ગુજરાતદેશ

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay
ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહે વાતચીત કરી હતી ત્યારબાદ ગઈકાલે તેમણે પીએમ મોદી સાથે પણ ચર્ચા કરી હતી. બન્નેએ નવી ગાઈડ લાઈન્સને...
ગુજરાતદેશ

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay
લોકડાઉન ૪.૦  રવિવારે સમાપ્ત થઈ રહ્યુ હોવાથી કેન્દ્ર સરકારે લોકડાઉન ૫.૦ની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સંબંધમાં તમામ મુખ્યમંત્રીઓ ક...
દેશ

પુલવામા જેવો મોટો હુમલો ટળ્યો, સેનાએ આંતકીઓ નો પુલવામા જેવો અટેક ને નાકામ કર્યો

Ahmedabad Samay
જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં ફરી એકવાર સુરક્ષાદળો પર કારમાં આઈઈડી ભરીને હુમલો કરવાની મોટું કાવતરું કરવામાં આવ્યુ હતુ, જે સેના દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યું  છે. પુલવામાનાં...
દેશ

લોકડાઉન ૫.૦ માટે તૈયારી, સૂત્રો અનુસાર ૧૫ જૂન શુધી લોકડાઉન લંબાવાય તેવી આશંકા

Ahmedabad Samay
લોકડાઉનના ૪.૦ બાદ ૫.૦ ની  તૈયારી, કોરોના પ્રભાવિત ૧૧ શહેરોને બાદ કરતા બાકીના શહેરોમાં છૂટ લંબાવાશેઃ પાંચમુ લોકડાઉન દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પૂણે, થાણે, ઇન્દોર, ચેન્નઇ, અમદાવાદ,...
દેશ

ભારત ચીન સીમાપર વધતા વિવાદને લઈ મોદીએ ત્રણે સેના પ્રમુખ જોડે ચર્ચા કરી.

Ahmedabad Samay
ચીન સાથે હાલ બનેલ તનાવના હાલત વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લદ્દાખના હાલાત પર વિસ્તૃત રિપોર્ટ લીધો. મળતી માહિતી અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓથી હાલની...
ગુજરાતદેશ

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay
જૂન મહિનામાં રથયાત્રા ના ઉત્સવ પછી પાંચ જુલાઇએ ગુરુ પૂર્ણિમાની આવે છે જેમાં હજારો ભકતો તેમના ગુરુના દર્શન કરીને દક્ષિણામાં મોંઘી  ભેટ સોગાદો આપતા હોય...
દેશ

હવાઈ સેવા સોમવારથી શરૂ

Ahmedabad Samay
૨૫મેં  થી દેશમાં હવાઈ મુસાફરી શરૂ થવા જઈ રહી છે. તેના એક દિવસ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મુસાફરો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. મુસાફરોએ...
દેશ

વધુ ત્રણ મહિના બેન્કના હપ્તા માફ.

Ahmedabad Samay
૨૭ માર્ચે કરાયેલા મોરેટોરિયમને હવે ૩ મહિના માટે વધારવામાં આવ્યું છે. ત્રણ મહિના માટે આપવામાં આવતી તમામ રાહત બીજા ત્રણ મહિના માટે વધારી દેવામાં આવી...
દેશદુનિયા

૨૫મેં થી આંતરરાજ્ય ઉડાન શરૂ

Ahmedabad Samay
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીની ઘોષણા ,  25 મેથી દેશમાં આંતરિક ફ્લાઈટ શરૂ થશે : તમામ એરપોર્ટ અને વિમાન કંપનીઓને આ બારામાં જાણ કરાઈ...
દેશરાજકારણ

ઈમરજન્સી સમયે આવા નીચલી કક્ષાના રાજકારણની શું જરૂર: અદિતિ સિંહ, પોતાની જ પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે.

Ahmedabad Samay
લોકડાઉનનો માર ઝેલી રહેલા ગરીબ મજૂરો નોઈડા-ગાઝિયાબાદમાં યુપીની બોર્ડર પર ફસાયેલા છે. મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 1000  બસો દોડાવવાનો પ્રસ્તાવ...