આગ્રાના આવેલ મુગલ મ્યૂઝિયમનું નામ હવે છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ હશે. આગ્રા મંડળની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય કર્યો છે.આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યૂઝિયમ...
સપ્ટેમ્બર માસની શરૂઆતમાં જ બહાર પાડવામૉ આવેલા અનલોક ૪ની માર્ગદર્શિકાને પ્રમાણે, વર્ગ ૯ થી ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં સ્વૈચ્છીક હાજર રહેવા અથવા મુલાકાત લેવાની મંજૂરી...
પોતાના પ્રતિદ્વંદી ટેલિકોમ ઓપરેટરોને ટક્કર આપવા માટે વોડાફોન અને આઇડિયા સંયુકત રીતે મળીને એક મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ સોમવારે પોતાનું નવું બ્રાન્ડ નામ ‘Vi’...
ઇલેક્ટ્રોનિક્સ અને ઇનફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે કલમ 69A હેઠળ આ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. મંત્રાલયને ઘણી ફરિયાદો મળ્યા પછી પ્રતિબંધ લાદવાનો...
પ્રણવ મુખર્જી છેલ્લા કેટલાક સમયથી તેઓને શ્વાસની બીમારી ના કારણે સારવાર લઈ રહ્યા હતા, દિલ્હીની આર્મી હોસ્પિટલમાં તેઓનું નિધન થયુ છે, ૮૪ વર્ષે લીધા અંતિમ...
કોવિડ-૧૯ની વેકસીનનું પરિક્ષણ ઝડપથી આગળ વધી રહ્યું છે, ભારતીય બજારમાં ૨૦૨૧ની શરૂઆતમાં એક સ્વીકૃત વેકસીન થઈ જવાની આશા વધી રહી છે. બર્નસ્ટીને એક રિપોર્ટમાં જણાવ્યું...