આજ થી જાન્યુઆરીથી ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં ઉપલબ્ધ થઈ જશે.ઓમિક્રોન ટેસ્ટ કીટ OmiSureને ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે...
ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરી છે, કુલ ૭ તબક્કે ચૂંટણી યોજાશે, ઉત્તરપ્રદેશમાં ૭ તબક્કામાંથી ૧૦ ફેબ્રુઆરીથી ૭ માર્ચ સુધીમાં મતદાન થશેઃ જ્યારે પંજાબ-ઉત્તરાખંડ...
સિંધુ તાઈએ પોતાનું જીવન અનાથ બાળકોની સેવામાં વિતાવ્યું, કેટલીકવાર તેમને ખવડાવવા માટે ટ્રેનોમાં ભીખ પણ માંગી. મહારાષ્ટ્રના મધર ટેરેસા તરીકે પ્રખ્યાત પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું મંગળવારે...
દિલ્હીમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્ચે વીકેન્ડ કર્ફયુ લગાવાનો નિર્ણય લીધો છે. શુક્રવાર રાતે ૧૦ વાગ્યાથી સોમવાર સવારે ૫ વાગ્યા સુધી કર્ફયુ રહેશે. આ દરમિયાન...
રાજયમાં ત્રીજી લહેરના ભણકારા વચ્ચે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ગુજરાત પોલીસના ઓફિશિયલ ટ્વિવટર હેન્ડલ પર તસવીર શેર કરીને કેપ્શનમાં લખવામાં...
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયમાં રહેલા હિન્દુઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા જેવી વધુ એક ઘટના સામે આવી છે. અહીના લાલમોનીરહાટ જીલ્લામાં કેટલાક કટ્ટરપંથી તત્વોએ કથિત રીતે હિન્દુઓના મંદિર...