May 27, 2026

કેટેગરી: દેશ

અપરાધગુજરાતદેશ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay
અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માને કરુણતા થી જેહાદીઓ એ મૃત્યુના ઘાટે ઉતારી દીધી હતું, રિંકુ શર્માના હત્યારાઓ ને ફાંસીની...
ગુજરાતદેશ

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

Ahmedabad Samay
જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જેને લઈને ખાસ સમય થી સમસ્યા...
ગુજરાતદેશરાજકારણ

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay
રાહુલ ગાંધીએ આસામમાં એક રેલી દરમિયાન ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનનો કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યો હતો. અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલ...
દેશઅપરાધ

જેહાદીઓ દ્વારા દિલ્હીમાં રામ ભક્તની રામ નામ લેવા પર કરી કરુણ હત્યા

Ahmedabad Samay
દિલ્હીમાં રિંકુ શર્માની કરુણ હત્યા, મુસ્લિમ યુવક દ્વારા રિંકુ શર્માની હત્યા કરવામાં આવી. રિંકુ શર્માને “ધાર્મિક કાર્યોમાં વધુ રસ ધરાવતો હતો, ભૂતકાળમાં તે રામ મંદિર...
દેશ

૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ એ રામ મંદિર નિર્માણ માટે આપી પોતાની પેન્શન

Ahmedabad Samay
દેશ ભરમાં અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન...
દેશબિઝનેસ

એલ.આઇ.સી. આઈ.પી.ઓ.નો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે

Ahmedabad Samay
દેશની સૌથી મોટી વિમા કંપની એલઆઈસીના આવી રહેલ આઈપીઓનો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે તેમ રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે જણાવ્યુ...
ગુજરાતદેશ

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ ઉત્તરાખંડ ના મુખ્યમંત્રીશ્રી સાથે ટેલીફોનીક વાત ચીત કરીને  ઉત્તરાખંડ ના ચમોલી તપોવન ખાતે ગ્લેશિયર ફાટવાથી સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના...
ગુજરાતદેશ

ઉત્તરાખંડમાં ગ્લેશિયર ફાટતા ભારે તબાહી

Ahmedabad Samay
ઉત્તરાખંડની ધૌલીગંગા, અલકનંદા નદીમાં બરફનું તોતિંગ ગ્લેશિયર ફાટતા ભયાનક પુર આવતા મહા ખાનાખરાબી સર્જાઈ છે. ઓછામાં ઓછા ૧૦૦ થી ૧૫૦ના મોત થયાનો ભય સિવાય રહ્યાનું...
દેશ

CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર

Ahmedabad Samay
બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.nic.in પર આ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે સીબીએસઈ બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે અને 10 જૂન સુધી...
દેશ

એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી ખાનપાનથી અને મોજશોખની ચીજો થઇ જશે મોંઘી

Ahmedabad Samay
સરકારે ૩૫ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી હવે તે મોંઘુ બનશે. આ સાથે ખાતર પર પણ ૫ ટકાનો સેસ લાગવાથી તે વધારે મોંઘું બની શકે...