દેશની રાજધાની દિલ્હીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. જેમાં ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવવામાં આવી છે. શહેરના શકુર બસ્તી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર માનસિક શાંતિ...
જાણીતા સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી બન્નાજી ગોવિંદાચાર્યનું રવિવારે નિધન થયું. તેઓ 84 વર્ષના હતા.તેમને પરિવારમાં ચાર પુત્રીઓ છે. ગોવિંદાચાર્ય એ થોડા દિવસો પહેલા પુત્ર ગુમાવ્યો હતો....
ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે દિલ્હીમાં ર૬ જાન્યુઆરી, ર૦ર૧ના દિવસે થનાર ગણતંત્ર દિવસમાં પરેડમાં આ વખતે અયોધ્યાની ઝાંખી...
ભારત બંધના એલાન સંદર્ભે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઓડીસામાં ટ્રેનો અટકાવવામાં આવી હતી જેને કારણે અનેક ટ્રેનોના રૂટ બદલવા પડયા હતા અને ટ્રેનોની અવરજવરને અસર...
કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે આપેલા ભારત બંધને કોંગ્રેસ, ડીએમકે, આપ, બસપા અને ટીઆરએસ દ્વારા પણ સમર્થન આપવાનું એલાન કરવામાં આવ્યુ છે....