વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું છે, લોકાર્પણ બાદ તેમણે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે મહાકાલ લોકનુ પણ નિરીક્ષણ કર્યું હતુ,આ દરમિયાન શિવરાજ સિંહ...
રવિવાર ને શરદ પૂર્ણિમા ના પવિત્ર દિવસે, જ્યોતિષ વિદ્યા પ્રદાન ક્ષેત્રે કાર્યરત ગુજરાત ની નામાંકિત સંસ્થા એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો...
આજ રોજ અમદાવાદના વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા એજ્યુકેશનના ક્ષેત્રે સફળતાપૂર્વક વર્ષ અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વાર્ષિક સ્નેહ મિલનનુ...
અમદાવાદના કાંકરિયા ખાતે ગુજરાત સમાનતા ફાઉન્ડેશન અને સેવ ઇન્ડિયન ફેમિલી ના સદસ્યો દ્વારા દશેરા નિમિત્તે જનજાગૃતિ અને લોકહિત માટે કાનુન નો નો દુર ઉપયોગ કરતી...
પોન્નિયિન સેલ્વન ૧’ ઘણા વર્ષોની મહેનત બાદ તૈયાર થયેલી બિગ બજેટ ફિલ્મ છે. આ ફિલ્મે થિયટર્સમાં પહોંચતાં જ ધમાલ મચાવી છે. ફિલ્મ અપેક્ષા પ્રમાણે પ્રદર્શન...
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદનગરમાં લુખ્ખાતત્વો દ્વારા પરિવારને ખુરશીમાં બેસવા બાબતે ઢોર માર મારવામાં આવ્યું વિવેકાનંદનગરમાં રાત્રીના કલાક-અઢી વાગ્યાની આસપાસ શિવેન્દ્રસિંહ તેમની સોસાયટીમાં નવરાત્રીના...
એમ.કુમાર ચશ્માઘર તરફે દરવર્ષે અને દરેક તહેવારો પર વિવિધ પ્રકારની આકર્ષક ઓફર લાવતા હોય છે ,જ્યારે આ વર્ષે નવરાત્રીના તહેવાર નિમિતે નંબરના ચશ્મા બનાવવા પર...