મધ્યમ વર્ગ હંમેશા બજેટમાં આવકવેરા મુક્તિમાં વધારાની અપેક્ષા રાખે છે, તેથી આ વખતે પણ આશા હતી. પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે...
કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની પૂછપરછ કરવા EDની ટીમ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને પહોંચી છે. સીએમ આવાસ પર ધારાસભ્યો પણ હાજર છે....
રાજકીય ગરમાવા બાદ આખરે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે, હવે સાથે...
બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે બિહારમાં આજે મહાગઠબંધનની સરકાર ગમે ત્યારે પડી...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા,દેશમાં આજે ધર્મ, આધ્યાત્મિકતા અને સંસ્કળતિનો નવો સૂર્યોદય થયો છે અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદઘાટન...
અયોધ્યા ધામના શ્રી રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સમગ્ર દેશમાં જ નહીં પરંતુ...