રાજકીય ગરમાવા બાદ આખરે નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું હતું કે, હવે સાથે...
બિહારની રાજનીતિ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. સૂત્રોને ટાંકીને સમાચાર આવી રહ્યા છે કે બિહારમાં આજે મહાગઠબંધનની સરકાર ગમે ત્યારે પડી...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સાથે રામ લલાની મૂર્તિની થઇ પ્રાણ પ્રતિષ્ઠા,દેશમાં આજે ધર્મ, આધ્યાત્મિકતા અને સંસ્કળતિનો નવો સૂર્યોદય થયો છે અયોધ્યામાં શ્રી રામ મંદિરના ઉદઘાટન...
અયોધ્યા ધામના શ્રી રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સમગ્ર દેશમાં જ નહીં પરંતુ...
વડોદરાના હરણી તળાવમાં 25થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 3 વિધાર્થી અને 2 શિક્ષકનું મોત થયું છે. જ્યારે અન્ય વિધાર્થીઓની...
અયોધ્યામાં શ્રીરામ ભગવાનની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે સજાવટ કરવાનું કામ જોરો શોરોથી ચાલી રહી છે, અયોધ્યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારી...
ચેન્નઇ સુપર કિંગ્સના સીઇઓ કે.એસ.વિશ્વનાથને કહ્યું છે કે, લેજન્ડરી વિકેટકીપર – બેટર અને કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટૂંક સમયમાં ૨૦૨૪ની આઇપીએલ માટેની નેટ પ્રેકિટસ શરૂ કરી...