વર્ક પરમિટના નામે અનેક લોકો સાથે છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે ગુજરાત ATS એ નરોડા ખાતે ડુપ્લીકેટ વિઝા બનાવવાનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં...
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદનગરમાં લુખ્ખાતત્વો દ્વારા પરિવારને ખુરશીમાં બેસવા બાબતે ઢોર માર મારવામાં આવ્યું વિવેકાનંદનગરમાં રાત્રીના કલાક-અઢી વાગ્યાની આસપાસ શિવેન્દ્રસિંહ તેમની સોસાયટીમાં નવરાત્રીના...
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહી રોજી રોટી કમાવવા આવેલ દંતાણી પરિવારની સગીરાને તેના માતા-પિતાએ 40 હજારમાં દલાલનોને વેંચી દીધી હતી. દલાલો સગીરાના લગ્ન કરાવે તે પહેલા...